Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધર્મ સંસારના બંધનાથી માણસને મુક્ત બનાવે છે અને તેને માક્ષ તરફ લઈ જાય છે. . ધ એ આત્માની વસ્તુ છે, તે આમાથી ભિન્ન નથી. માત્ર પોતાને જાગ્રત કરવાની જરૂર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir O સત્ય કાંય ખજારમાં નહિ મળે. એ તે આત્માના ગુણ છે અને આપણા હૃદયમાં છે. પુરૂષાથ કરો, ત્યાંથી જ તમને તે પ્રાપ્ત થશે. . સત્ય શીખવું પડતું નથી, પરંતુ અસત્ય શીખવુ પડે છે. 0 જે વિદ્યા વિચારાને શુદ્ધ અને નિર્માળ ન બનાવે તે વિદ્યા નહીં, પરંતુ માનવીના મગજ ઉપર લદાએલી ડીગ્રીઓ છે. આધ્યાત્મજ્ઞાન કલ્પી શકાતું નથી. વ વિનાના માનવી કચાં જઈ અટકશે એ સંતાનાને અવશ્ય શિક્ષણ આપવું, પરંતુ તે ધ્યાન રાખવાનું છે કે ભણતર સાથે તેને ખીજુ પણ કંઈક ( સુસંસ્કાર ) આપવાનુ હાય છે. [ ૧૯ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37