Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ કે દુઃખ ખરી રીતે તે મને દશાને જ પડછાય છે. સવિચાર અને સદાચારની અનુમોદના કરનાર મનુષ્ય પણ મહાત્મા બનવા સમર્થ બને છે. આત્મા ઉન્નતિ સાધી શકશે એ નિઃશંક છે. માત્ર સમ્યક પુરૂષાર્થ જોઈએ. પાપરહિત પવિત્ર માણસ જ પરમ સત્યને પામી શકે છે. ચારિત્ર, માનવજીવનની મહાન મૂડી છે. ચારિત્ર વિનાની એકલી બુદ્ધિ અધોગતિમાં લઈ જાય છે. થડી જરૂરિયાત હોવી અને પોતાની જરૂરિયાત પિતાની જાતે જ પૂરી કરવી તેના જેવું શોભા ભરેલું બીજુ કાર્ય કઈ નથી. ઉત્તમ જીવનચરિત્રે આપણા માટે દર્પણરૂપ છે. ઈચ્છાઓમાંથી મુક્તિ એ નિર્વાણને માર્ગ છે. [ ૧૮ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37