Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપ રોગ પ્રતિકાર કરે છે. પરમાત્માનું પ્રતિબિંબ આત્માની નિર્મળ પ્રતીતિ અને ભાવ ઉત્પન્ન કરે છે. પરમાત્માની ઉપાસના જીવનની વાસનાને ઘટાડે છે. સહનશીલતા સફળતાની ચાવી છે. આજે ભગવતી સુખ સમૃદ્ધિ અતીતના પુણ્યનું ફળ છે. દુઃખી માણસને મદદ કરવી, તેના જીવન વિકાસમાં સહભાગી બનવું એ માનવીનું પરમ કર્તવ્ય છે. જીવનમાં ધર્મ ન હોય તે શરીર મડદા સમાન છે. એકલું શરીર પરોપકાર કે કલ્યાણ કરી શકતું નથી. જે ધર્મકાર્યમાં ફળની ઈરછા રહેલી છે તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે. વાસ્તવમાં તે ધર્મ નથી, ભભવની પરંપરા છે. [૨૦] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37