Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં મૈત્રી નિષ્કિય હોય ત્યાં મેક્ષને સ્થાન નથી. નિસ્વાર્થ ભાવે, પ્રેમથી બીજાને માટે કરેલું કાર્ય જ દીપી ઊઠે છે. ટું થાય ત્યારે અંતકરણ કદી માફ કરતું નથી પરંતુ કેટલીક વખત અહમને કારણે માનવી પિતાના અંતરના અવાજને પણ દબાવી દે છે. બીજાના દોષ જોવા કરતાં તેમનામાં રહેલું કાંઈ સારું શોધી કાઢવાના પ્રયાસ કરવાં જોઈએ. પશ્ચાત્તાપથી પાપી પણ પુણ્યશાળી બની શકે છે. મન પર સંયમ અને ક્ષમતા હોય તો હાર કે જીત કશું આપણને વિચલીત કરી શકે નહિ. દુષ્ટતાને સજજનતાથી, કૃપણુતાને ઉદારતાથી અને જૂઠને સત્યથી જીતી શકાય છે. એ જ સાચી છત છે. સમાધિથી સમસ્યા શમે છે. [ ર૨] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37