Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યા ધનસંચય માટે નહિ, મુક્તિ માટે હેવી જોઈએ. ધમની આરાધના વિના પાપ નાશ થતાં નથી. વાસનાઓને આધીન રહેવું સૌથી મોટી પરાધીનતા છે. જ્યાં આત્મચિંતન હોય ત્યાં ચિંતા હોય જ નહી અને જ્યાં ચિંતા હોય ત્યાં ચિંતન પણ ન હોય. જ્ઞાનના માધ્યમથી સંસારના દુઃખને પરિચય થાય છે અને તેથી આત્મામાં કરૂણા, દયા અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જ્યાં જ્ઞાન છે ત્યાં વાસનાને સ્થાન નથી અને જ્યાં વાસના છે ત્યાં જ્ઞાન પણ ન સંભવે. મૂખનાં હજાર ભાષણ કરતાં જ્ઞાનીને એક શબ્દ પણ વધી જાય છે. આધ્યાત્મિક ભાષામાં સંગ્રહ કરનારને ડાકુ ગણવામાં આવે છે. [૬] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37