Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે બોલવા પહેલા આચરે છે અને પછીથી પિતાના આચાર પ્રમાણે બોલે છે, તે ઉત્તમ પુરુષ છે. અત્યારથી જ એ પ્રમાણે જીવો કે પછી મૃત્યુ તમારી પાસેથી કંઈ જ છીનવી ન શકે. કામ, ક્રોધ, લોભ અને અભિમાનના પીંજરામાંથી આપણે ધારીએ તો જરૂર મુક્ત બની શકીએ, કારણ કે આ કેદ આપણે પોતે જ ઊભી કરી છે અને આપણે ખુદ તેમાં કેદી બન્યા છીએ. માનવીના ખોખલા મગજથી ઉત્પન્ન થતી માન્યતાઓ અને ધારણાઓ જ માનવીની સમસ્યા છે. એ વાતને છોડી દો કે ક્યારેય બહારથી કાંઈક મળી શકે છે. કેઈને કયારેય ન તે મળ્યું છે અને ન મળશે, જેટલું માંગશે તેટલા જ દુઃખી થશે, તેટલા જ વિષાદ પેદા થશે. જો તમે શાંતિ ચાહતા હો તે સંતોષી બને. [૭] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37