Book Title: Suvas ane Saundarya Author(s): Padmasagarsuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન સન્માર્ગે વાપરવાથી કદી ખૂટતું નથી. જ્યાં દિલ છે, દિલદારપણું છે, ત્યાં સંપત્તિ વધ્યા જ કરે છે. ભાગ્ય લક્ષ્મીનાં દાનથી ખીલે છે. દાન કરવામાં પણ પુણ્ય જોઈએ. માટે સરોવર નહિ, સરિતા બને. દાન જેટલું ગુપ્ત થયેલું હશે, એટલું એ ચેતનાને ઊર્વગામી બનાવવામાં મદદરૂપ થશે. વિદ્યા સુકૃત માટે હેવી જોઈએ. બીજાઓને જીતે છે તે વીર છે, પણ પોતાના વિકારોને જે જીતે તે તે મહાવીર છે. દુષ્કાને ત્યાગ કરવાથી જ જીવનમાં પાપ દૂર થાય છે. સાચી શાંતિ પ્રાપ્ત કરવા માટે જ ધર્મ આરાધના હેય છે. [૪] For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37