________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪).
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર, કંઠમાં વળગી પડી. એવામાં તે સ્ત્રીને દીયર ત્યાં આવી પહોંચે અને મિત્રસેનને જોઈ બહુ ક્રોધાતુર થઈ તેને તિરસ્કાર કરવા લાગ્યો, કે, રે ધૃણ? આ સુશીલા એવી ગરીબ સ્ત્રીને તેં કામાતુર કરી? એમ કહી તેણે મિત્રસેનને ગાઢ બંધનો વડે જકડી લીધે અને કહ્યું કે તું ચંદ્રકુમારને ખાસ મિત્ર છે તેથી હવે મારતે નથી. નહીં તે બીજાને જીવતે જવા દઉં નહીં. આ વાત ચંદ્રકુમારના જાણવામાં આવી એટલે કુમારે તેને તેની પાસેથી છોડાવ્યો. અને તેને તેના ઘેર મોકલી દીધે. પછી કુમારે તેને શિક્ષા આપી કે હે મિત્ર? આ લેકમાં પણ હવે અતિચાર રૂપી વૃક્ષનું પુષ્પ પ્રાપ્ત થયું. તેમજ પરલોકમાં પણ પ્રચંડ દુ:ખદાયક એનું કુલ હુને પ્રાપ્ત થશે. કારણ કે હું ન્હને બહુ વાર્યો હતે તોપણ તું અતિચારથી વિરપે નહીં તેનું આ પરિણામ આવ્યું. હજુ પણ તું અહિંન્દુભગવાન અને જ્ઞાની સદ્દગુરૂનું સ્મરણ કર. તેમજ પિતાના દુશ્ચરિત્રની આલોચના કરી અને સર્વ પ્રાણુઓની ક્ષમા માગ. તે સાંભળી મિત્રસેન બે પ્રિયબંધુ ! દઢ બંધનોની પીડાને લીધે હું બહુ દુઃખી છું, તેથી બીજું કંઈ પણ મહિને સાંભળતું નથી. માટે મહારા દુઃખને બીજો કોઈપણ ઉપાય તું કર, એમ બેલ તે મરણ પામીને વિંધ્યાચળમાં હસ્તીપણે ઉત્પન્ન થયો. તે ભવમાં આયુષ પૂર્ણ કરી બીજા આઠભવ કરીને તે સિદ્ધિ પદ પામશે. ચંદ્રકુમાર પણ નિરતિચાર શ્રાવક ધર્મ આરાધી વિધિપૂર્વક દીક્ષા પાળી અને સમાધિ સહિત મોક્ષ સુખ પામે. ॥ इति श्रीतृतीयगुणव्रते प्रथमातीचारविपाके मित्रसेन
कथानकं समाप्तम् ॥ -OO
વિર ચકમો આ કરી બીજા
For Private And Personal Use Only