________________
શ્રીમદ્દુ રાળજથી રથમાં વડવા આગમન
VVIVA
A
“શ્રી લલ્લુજી મુનિના સમાગમને લીધે બીજાં પાંચ મુનિઓને પણ શ્રીમદ્ પ્રત્યે પ્રેમ જાગેલો; તેથી શ્રીમદ્ ખંભાત પાસે વડવા મુકામે પધારવાના ચોક્કસ સમાચાર મળતાં છયે મુનિઓ શ્રીમદ્ભી સામે ગયા.” (જી.પૃ.૧૪૨)
રાળજથી રથમાં બેસીને શ્રીમદ્ તથા શ્રી સોભાગભાઈ આવતા હતા. મુનિઓને દીઠા ત્યારે શ્રી સોભાગભાઈ રથમાંથી ઊતરી વડવાના મકાન સુધી મુનિઓ સાથે ચાલ્યા.” (જી.પૃ.૧૪૨)