________________ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, રાજકોટ * * * * * * ( t + +4+1 - - 11 શ્રી રાજકોટના નગર મધ્યે આ વિશાળ મંદિર આવેલું છે. જેના ઉપરના હૉલમાં પરમકૃપાળુદેવ આદિ ચિત્રપટોની સ્થાપના થયેલ છે અને નીચેના હૉલમાં પરમકૃપાળુદેવના કદ પ્રમાણ આરસના પ્રતિમાજી બિરાજમાન છે. ત્યાં પ્રતિદિન સવારમાં નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી ભક્તિ સ્વાધ્યાયનો ક્રમ નિયમિત ચાલે છે. 165