Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
View full book text
________________
૧ ૨૪
શ્રાવક કવિ મનસુખલાલ
પાણીમેં મીન પિયાસી રે, સુનસુન આવત હાંસી રે, સુખસાગર સખી ઠોર ભર્યો છે, તું ક્યાં ભયો ઉદાસી. પાણી...
(જી.કા.પ્ર. પા. ર૯૮) પ્રભુભક્તિની તલ્લીનતા વ્યક્ત કરતું કવિ રૂપચંદનું પદ જોઈએ તો, તું હી નિરંજન, તું હી નિરંજન, તું હી નિરંજન મોરા રે, તું હી નિરંજન ઇષ્ટ હે મેરા; કરું ઉપાસન તેરા રે સમરું ધ્યાનમેં રંગ લગાવું, આવત અગમ લહરા રે. // ૧ //
(પા. ૩૬૮) પ્રભાતના સમયમાં રૂષભદેવ ભગવાનનું પુણ્ય સ્મરણ કરવા વિશેનું કવિ હરખચંદનું પદ ઉદા. અત્રે નોંધવામાં આવે છે ?
ઊઠત પ્રભાતે નામ જિનજીકો ગાઈયે, નાભિજીકે નંદકે, ચરણચિત્ત લાઈયે, આનંદ કંદ જાકું પૂજિત સુસંદવંદ, ઐસે જિનરાજ છોડ ઓરકું ન ધ્યાઈએ. / ૧ /
(જે.કા.પ્ર., પા. ૩૭૦) ખીમા કલ્યાણના પદમાં ભગવાન મહાવીર સ્વામીનો અનંત ઉપકાર વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે
વીર પ્રભુ ત્રિભુવન ઉપગારી, જાણી શરણ હમ આવે છે, પાવાપુરી પ્રભુ દરશન પાઈ, દુ:ખ સબ દૂર ગમીયે રે. / ૧ /
(.કા.પ્ર., પા. ૩૭૧) પ્રભુભક્તિના ઉપદેશને વ્યક્ત કરતું શ્રી જિનવાણીનું પદ જોઈએ તો,
ચિત્ત સેવા પ્રભુ ચરણકી, કર લે સુખદાઈ, બોધિબીજ નિરમલ હૂવે, મમતા મીટ જાઈ.
(જી.કા.પ્ર., પા. ૩૭૯)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/028c17a91b3b41dc0768c220386090583a74d93bad178f7d86e274b40b9d51a4.jpg)
Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180