Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 157
________________ શ્રાવક કવિ મનસુખલાલ ઉત્તમ નરભવ લાહો લીજે આતમ અનુભવ પ્યાલા પીજે ।। આલ પંપાલ જંજાલ નિવારી શુદ્ધાતમ પદમાં મતિ ધારી || ૧ || સમય પ્રસાદ ન કીજે ભાઈ પુદ્ગલ ચિંતા સર્વ મિટાઈ સિદ્ધ સમાન શુદ્ધાતમ ધ્યાવો પરમ મહોદય પૂરણ પાવો | ૨ | શ્વેત દિગમ્બર મેરે નાંહી એ જડ પર પરિણતિ પર છાંહી || તે કારણ મતભેદ ન કીજે જ્ઞાયક જ્ઞાન સુધારસ લીજે || ૩ || જ્ઞાતા દરશન નિરમલ કી જ્ઞાયક ચરણ રમણ રસ લીજે । તન વીવ ચલ કરિ ચાખો અજર અમર અબાધિત રાખો. ॥ ૪ ॥ નિજગુણ પજ્જવ અખય અખૂટ નિજ ધન સહજ અનંત અતૂટ || અભા નિરાકુલ આતમ ધ્યાવો ત િમમત દુઃખ પાપ ગમાવો || ૫ | વચન સાલાપ વિકાર નિવારો દુષ્ટ વિકલ્પ ન મનમાં ધારો ।। દેહ ચપલતા કાંઈ ન કીજે સકલ સમય અનુભવરસ લીજે || ૬ || વેદ કિતાબ પુરાણ ન જાણ્યું સુમતા સંગે મુજ મન માન્યું | વ્યાક્રણ બંદ કિહાં શીખીજે, મનસુખશિવ કમલારસ લીજે || ૭ || (મમત્વપરિહાર) (સુ.પ્ર., પા. ૧૩૬) વેદનીય કર્મ વિશે વિચારો વ્યક્ત કરતી ૨૧મી ઢાળની પંક્તિઓ અત્રે નોંધવામાં આવી છે : ૧૪૨ હું અવિનાશી આતમા રે અપ્પા, અજર નિર્તન્ય હું નિરભય એક ચેતના રે અપ્પા અક્ષર જ્ઞાનાનંદ સુજ્ઞાની અય્યા ધારો સહજ વિવેક જ્ઞાનાનંદમય છેક સુજ્ઞાની. ।। ૧ ।। વાવંત તે દેહ છે રે અપ્પા દેહથી ભિન્ન હું છેક || અક્ષુધિત ગુણમય સદા રે અપ્પા એ મુજ એક ટેક વિવેક ॥ સુજ્ઞાની. ॥ ૨ ॥ Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180