Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 238
________________ ૨૩૨ આપવામાં આવ્યું છે. ચૈત્યવંદન મહાભાષ્યમાં બીજી વાત છે ! સુવિધિ નામ છે અને પુષ્પદંત’ વિશેષણ છે ! 'સુવિધિ નામં વિસેસળ નીયં આ રીતે બે નામમાંથી કોઈ એકને વિશેષણ બનાવીને બીજાને વિશેષ્ય બનાવી શકાય. 'શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ સુવિધિનાથ માટે બે નામનો એકસાથે પ્રયોગ કરવામાં આવ્યો છે. સુવિદિસ પુતંતÆ અહો છસીફ નળા । (સૂત્ર ૮૬) સભામાંથી : ‘લોગસ્સ સૂત્ર'માં શ્રી તીર્થંકર ભગવંતોનું જ ગુણોત્કીર્તન કેમ ક૨વામાં આવ્યું છે ? મહારાજશ્રી : શ્રી તીર્થંકર ભગવંત મુખ્યરૂપે કર્મક્ષયનો હેતુ છે. પ્રાપ્તબોધિની વિશુદ્ધિમાં હેતુ છે. ભવાન્તરમાં બોધિલાભ કરાવનારા છે અને પાપયોગની વિરતિના ઉપદેશક હોવાથી ઉપકારી છે. લોગસ્સ સૂત્રમાં તીર્થંકરોની જ સ્તવના કરવામાં આવી છે. લોગસ્સ સૂત્ર’નાં ઉપધાન : સભામાંથી : જે રીતે શ્રી નવકાર મહામંત્રનાં ઉપધાન કરવામાં આવે છે, એ રીતે લોગસ્સ સૂત્રનાં પણ ઉપધાન કરવામાં આવે છે ખરાં ? મહારાજશ્રી : હા, કોઈ પણ સૂત્રનું અધ્યયન કરતા પહેલાં એ સૂત્રનું અધ્યયન ક૨વાની ગુરુદેવ પાસેથી અનુજ્ઞા મેળવવી જોઈએ ! ગુરુ-આશા વગર સૂત્રનું અધ્યયન કરવાનો આર્હત દર્શનમાં નિષેધ છે. એ અનુજ્ઞા પ્રાપ્ત કરવા માટે કેટલાક દિવસોની વિશેષ તપશ્ચર્યા અને કેટલીક વિશિષ્ટ ક્રિયાઓ કરવામાં આવે છે, તેને ‘ઉપધાન’ કહેવામાં આવે છે. ‘લોગસ્સ સૂત્ર’ના ઉપધાનના વિષયમાં બતાવ્યું છે કેઃ - શ્રાવકજીવન જ્યારે સુપ્રશસ્ત અને સુંદર તિથિ, કરણ, નક્ષત્ર, યોગ લગ્ન તેમજ ચંદ્રબળ હોય ત્યારે - જાતિ, કુલ આદિ આઠ મદોથી મુક્ત થઈને, - આશંકાઓથી મુક્ત બનીને, - ભક્તિ-બહુમાનની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286