Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 252
________________ ૨૪૬ શ્રાવકજીવન તરત જ અવશ્ય નષ્ટ થાય છે. અને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પરંતુ આ ટીકાગ્રંથમાં આગળ લખ્યું છેઃ पूर्व किल अस्य स्मरणस्य सप्तगाथा अनुभवन् । ततो गाथाद्वयं श्री भद्रबाहुस्वामिभिर्भाण्डागारे स्थापितम् ॥ પહેલાં આ સ્મરણની સાત ગાથાઓ હતી, પરંતુ પાછળથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ એની ૬-૭-આ બે ગાથાઓ ભંડારમાં સ્થાપિત કરી દીધી. એટલા માટે પાંચ જ ગાથાઓ છે.” આ રીતે આ સ્તોત્રની પાંચ ગાથાઓ જ માન્ય કરી છે. પરંતુ કાળક્રમે આ સ્તોત્રમાં નવી-નવી ગાથાઓ ઉમેરાવા લાગી, એટલા માટે વર્તમાનમાં આ સ્તોત્રની ૯ગાથાઓ, ૧૩ ગાથાઓ, ૧૭ ગાથાઓ, ૨૧ ગાથાઓ તેમજ ૨૭ ગાથાઓ મળે હું આ સ્તોત્રની પાંચ ગાથાઓ માનીને, એ પાંચ ગાથાઓનો ભાવાર્થ - રહસ્ય બતાવીશ. પ્રવચન પૂર્ણ કરતા પહેલાં હું એ બતાવી દેવું ઉચિત સમજું છું કે સ્તવન અને સ્તોત્ર ઓછામાં ઓછાં પાંચ શ્લોકનાં અથવા પાંચ ગાથાઓનાં હોય છે. આજે બસ, આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286