Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
9
૨૪૪
શ્રાવકજીવન એક અક્રમ એટલે કે ત્રણ ઉપવાસ કરો અને નમસ્કાર મહામંત્રની વિધિપૂર્વક ' આરાધના કરો. આવા પ્રભાવશાળી સ્તોત્રપાઠ કરનારાઓ અને મંત્રસાધકોને પાલન કરવા યોગ્ય કેટલીક વાતો જણાવું છું.
૧. નિર્ભય અને વીર બનો. ૨. દુષ્ટ કાર્યોનો ત્યાગ કરવો જોઈએ. ૩. ગુણોની ગંભીરતા પ્રાપ્ત કરવી. ૪. જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું. ૫. આત્મવિશ્વાસ હોવો જોઈએ. ૬. ગુરુદેવની હિતકારી વાતો માનવી જોઈએ. ૭. નિદ્રા વધારે ન હોવી જોઈએ. પ્રમાણસર હોવી જોઈએ. ૮. આળસ - પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. ૯. ભોજન પરિમિત કરવું જોઈએ.
વિષય-લાલસામાં ફસાવું નહીં. ૧૧. ક્રોધ-માન-માયા, લોભને ઓછા કરવાનો પુરુષાર્થ કરવો. ૧૨. ધમચરણમાં પ્રીતિ રાખવી. ૧૩. પરોપકાર-આદિ ગુણોને પ્રાપ્ત કરવા. ૧૪. બાહ્ય તેમજ આંતરિક પવિત્રતા ટકાવી રાખવી. ૧૫. સદૈવ પ્રસન્નચિત્ત રહેવું. ૧૬. ગુરુદેવની દરેક પ્રકારે સેવા કરવી. ૧૭. ઈષ્ટદેવની નિયમિત, નિત્ય ભક્તિ કરવી. ૧૮. ગ્રહણ કરેલાં વ્રતોમાં દૃઢતા રાખવી.
અસત્યનો ત્યાગ કરવો. ૨૦. દયા-કરુણાથી દયને પ્લાવિત કરવું. ૨૧. દક્ષચતુર બનવું. ૨૨. પ્રતિભાસંપન્નતા ટકાવી રાખવી. ૨૩. નિરંતર પુરુષાર્થશીલ રહેવું. ૨૪. મંત્રવિદ્ ગુરુદેવથી મંત્ર યથાર્થ રૂપમાં ગ્રહણ કરવો.
૧૯.
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286