Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
દશમ ધર્મભાવના
ઉપજાતિ
જિનેશ્વરોએ જગના હિતાર્થે, ચારે પ્રકારે જિન ધર્મ ભાખ્યો, જે દાન ને શીલ તપાદિ ભાવે, વસો સા તે મુજ ચિત્ત સર્વો. ૧ વળી જિનેશે યતિધર્મ ભાખ્યો, દશ પ્રકારે તપ સત્ય દાખ્યો, બ્રહ્મ ક્ષમા આર્જવ શૌચ મુક્તિ, વિનમ્ર આકિંચન સંયમાદિ ૨ આ ધર્મના તેજ તણા પ્રભાવે, તેજસ્વિ આ ચંદ્રકલા જણાયે, વર્ષા થકી શીતલ થાય પેલી, જે ગ્રીષ્મ તાપે વસુધા તપેલી. ૩
સમુદ્ર કલ્લોલ મૂકે ન માઝા, ને વાયુ અગ્નિ પ્રસરે ન ઝાઝા, હિંસા તજે વાઘ સમાન જીવો, આ ધર્મનો તે મહિમા બતાવ્યો. ૪
11 દશમ ધર્મભાવના 11
|| ૧૨ ||
[मगलसणी બનેલી ધરાને ઉચિત સમયે વીજળીના તડતડાટ સાથે મેઘ આવીને શીતળતા આપે છે. ૪. ઊછળતો અને ઉભરાતો નનનન દરિયો આખી પૃથ્વીને પોતાના આગોશમાં ડૂબાડી નથી દેતો. વાઘ, સિંહ વગેરે હિંસ પશુઓ અને વાવાઝોડાં, દાવાનળ ધીચન दिया कम વગેરે માણસજાતને ભરખી નથી જતા, એ બધો ધર્મનો પ્રભાવ છે.
काश्म
indu| नहममारम
गारदाता ब्राजाक्षण