Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
નિર્જરા ભાવના
॥ ઇંદ્રવજ્રા |
જે નિર્જરાને કહી બાર
ભેઠે, છે બાર ભેદે તપ ધર્મ તેણે,
ભેદો પડ્યા કા૨ણ ભેદથી એ, તે મૂળ તો એક જ ભેદની છે! ૧
॥ અનુષ્ટુપ |
કાષ્ઠ-પાષાણ ઇત્યાદિ, પ્રભેદોથી નિદાનના, એકરૂપ છતાં વહ્નિ, સ્વરૂપો ધારતો ઘણાં! ૨
તપના ભેદથી તેમ, નિર્જરા ભેદ બાર છે, કર્મક્ષય સ્વરૂપે તે, વસ્તુતઃ એકરૂપ છે. ૩
| ઉપજાતિ|
ભવો ભવોના અતિચીકણા ને, પહાડ શા દુર્ધર કર્મપુંજ,
જે વજની જેમ તુરંત ભેદે, અપૂર્વ તે હું તપને નમું છું. ૪
11 નિર્જરા ભાવના 1
|| ૨૦૬ | मंगल मागी રાવલવન कारसाजान
दिया कम
हाइसव
IIJ/ગ્રી
नहममारम
गारहिता
बाजाराण
[6]
Loading... Page Navigation 1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242