Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 227
________________ Mા मातियावर मयायावार नरुग्रानागार pdabદીની || શાર્દૂલવિક્રીડિત || કાયા રોગ થકી મથાય અથવા ઝૂકે જરાથી જરી, ને આ ઇન્દ્રિયવૃંદ નિર્બળ બને, આયુષ્ય ખૂટે વળી; તે પહેલાં થઈ સજ્જ આત્મહિતમાં સૌ સજ્જનો લાગજો! ફૂટી જાય તળાવ વારિવહતું ત્યારે શું પાળી રચો! ૬ जामविमार વિI]SJI, महितागाय J ક્ષT[J || ૨૭૪ || || અનુષુપ || ઉપદ્રવે ભર્યો દેહ, આયુને ક્ષણમાં તૂટે; કયું શૈર્ય ધરી મૂઢો, નિજના હિતથી હટે? ૭. | શાન્ત સુધારસ ~ ગેય કાગ્ય ll ગીત રાગ ધનાશ્રી જાણજો! જાણજો! બોધિ દુર્લભ અતિ કે જેમ સુરમણિ જલધિમાં પડેલો! સાચું આરાધજો! સ્વહિત અહીં સાધજો! | નિજ બળે નીચગતિ દૂર ઠેલો! જાણજો. ૧ ચકિભોજન પરે મનુજભવ નહિ મળે, | ઘોર સંસારવનમાંહિ ભમતાં, જે નિગોદાદિની સ્થિતિરૂપે વિસ્તર્યું લાખ મોહાદિ જ્યાં ચોર રમતા. જાણજો. ૨

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242