Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 127
________________ NA ગર્ભિણી પરીક્ષણ ગર્ભિણી પરીક્ષણ કરવાના મુખ્ય બે ઉદ્દેશ્ય હોય છે. (૧) ગર્ભિણી સ્ત્રીની સ્વસ્થતાનું પરીક્ષણ. (૨) ગર્ભની યથાકાલ પર થતી સામાન્યવૃદ્ધિ તેમ જ પ્રસવકાળ દરમિયાન થનારી સ્થિતિ, આસન અને ઉદયનું જ્ઞાન. ગર્ભાવસ્થા નિદાન થયા પછી અને કોઈ પૂર્વ, સામાન્ય ઇતિહાસવાળી સ્ત્રીની પ્રથમ ત્રણ મહિના દરમિયાન કોઈ વિશિષ્ટ પરીક્ષણની આવશ્યકતા નથી હોતી, પરંતુ તે પછી સમય સમય પર ગર્ભિણીના શારીરિક પરીક્ષણની સાથે - સાથે થોડાક બીજા પરીક્ષણ પણ કરવા જરૂરી છે. પ્રથમ પરીક્ષણ - ગર્ભવસ્થાના ત્રીજા મહિનામાં આ કાળમાં નિમ્ન પરીક્ષણ કરવા જોઈએ. + યોનિ પરીક્ષણ, ઉદર પરીક્ષણ દ્વારા ગર્ભની સામાન્યવૃદ્ધિનું જ્ઞાન. + બધા જ સંસ્થાનો વિશેષતઃ હૃદય અને ફેફસાનું વિશેષ પરીક્ષણ. + ગર્ભિણીનું વજન. + B. P માપવું. સ્ત્રીનું Blood Group ગ્રુપ તથા Rh Factor નું પરીક્ષણ. જો ગર્ભિણી Rh-ve elu al dululaul Rh Factor નું પરીક્ષણ. + ગર્ભિણીના મૂત્રનું સામાન્ય પરીક્ષણ. + ગર્ભિણીના લોહીનું સામાન્ય પરીક્ષણ. Ek elit Pauzdication International For Personal & Private Use Only www. ૧૧૪

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172