SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ NA ગર્ભિણી પરીક્ષણ ગર્ભિણી પરીક્ષણ કરવાના મુખ્ય બે ઉદ્દેશ્ય હોય છે. (૧) ગર્ભિણી સ્ત્રીની સ્વસ્થતાનું પરીક્ષણ. (૨) ગર્ભની યથાકાલ પર થતી સામાન્યવૃદ્ધિ તેમ જ પ્રસવકાળ દરમિયાન થનારી સ્થિતિ, આસન અને ઉદયનું જ્ઞાન. ગર્ભાવસ્થા નિદાન થયા પછી અને કોઈ પૂર્વ, સામાન્ય ઇતિહાસવાળી સ્ત્રીની પ્રથમ ત્રણ મહિના દરમિયાન કોઈ વિશિષ્ટ પરીક્ષણની આવશ્યકતા નથી હોતી, પરંતુ તે પછી સમય સમય પર ગર્ભિણીના શારીરિક પરીક્ષણની સાથે - સાથે થોડાક બીજા પરીક્ષણ પણ કરવા જરૂરી છે. પ્રથમ પરીક્ષણ - ગર્ભવસ્થાના ત્રીજા મહિનામાં આ કાળમાં નિમ્ન પરીક્ષણ કરવા જોઈએ. + યોનિ પરીક્ષણ, ઉદર પરીક્ષણ દ્વારા ગર્ભની સામાન્યવૃદ્ધિનું જ્ઞાન. + બધા જ સંસ્થાનો વિશેષતઃ હૃદય અને ફેફસાનું વિશેષ પરીક્ષણ. + ગર્ભિણીનું વજન. + B. P માપવું. સ્ત્રીનું Blood Group ગ્રુપ તથા Rh Factor નું પરીક્ષણ. જો ગર્ભિણી Rh-ve elu al dululaul Rh Factor નું પરીક્ષણ. + ગર્ભિણીના મૂત્રનું સામાન્ય પરીક્ષણ. + ગર્ભિણીના લોહીનું સામાન્ય પરીક્ષણ. Ek elit Pauzdication International For Personal & Private Use Only www. ૧૧૪
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy