________________
દ્વિતિય પરીક્ષણ - પાંચમા અથવા છઠ્ઠા મહિને. + બધા જ સંસ્થાઓનું સામાન્ય પરીક્ષણ
વિશેષતઃ હૃદયનું. + ગર્ભિણીના ઉદરનું પરીક્ષણ દ્વારા ગર્ભની સામાન્ય વૃદ્ધિનું જ્ઞાન, ગર્ભ હૃદયની ધ્વનિ.
ગર્ભિણીનું વજન તથા B. P + Hb અને મૂત્ર પરીક્ષણ.
તૃતીય પરીક્ષણ - સાતમો મહિનો. * પાંચમા અથવા છઠ્ઠા મહિનામાં વર્ણિત બધા જ પરીક્ષણો.
ચતુર્થ પરીક્ષણ - આઠમો મહિનો. + ઉદર પરીક્ષા દ્વારા ગર્ભની સ્થિતિ તથા આસનનું જ્ઞાન તેમજ ઉપર વર્ણિત
બધા જ પરીક્ષણો.
પંચમ પરીક્ષણ - નવમા મહિનામાં. + આઠમાં મહિનામાં વર્ણિત બધા જ પરીક્ષણો.
ષષ્ઠમ પરીક્ષણ - નવમા મહિનાના મધ્ય અને અંતમાં - ઉદર પરીક્ષા દ્વારા પ્રથમગર્ભમાં નવમા મહિનાના મધ્ય તથા અંતમાં યોનિ પરીક્ષણ દ્વારા શીર્ષ-શ્રોણિ સ્થિતિનું જ્ઞાન. (જે ફક્ત ડોક્ટર જ કરશે.)
જો કોઈ કારણસર કોઈ મહિલા આટલા બધા પરીક્ષણ કરાવવામાં અસમર્થ હોય તો પણ પ્રથમ વખત થનારી ગર્ભિણી અને પાંચમી વખત થનારી ગર્ભિણી સ્ત્રીએ તો પ્રથમ ત્રણ મહિનામાં એકવાર અને આઠમા તથા નવમા મહિનામાં પરીક્ષણ અત્યાવશ્યક છે.
અન્ય ગર્ભવતી સ્ત્રીઓ ફક્ત અંતિમ મહિનામાં પણ પરીક્ષણ કરાવી શકે છે.
S18 218 212
-
ETauoniam
For Personar & Private Use Only
www.janatay
૧૧૫