Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 143
________________ શ્રાવક, પેથડશાહ, સુદર્શન શેઠ ,જીરણ શેઠ નાગકેતુ અને પ્રભુ વીરનાં ૧૦ મહાશ્રાવકો કે ૧૬ સતીઓ આદિનાં જીવનચરિત્રોની ઝાંખી જુદા જુદા માધ્યમો દ્વારા કરાવી શકાય. * આ માતૃભવનમાં walk ways' હશે, બગીચાઓના ફરતે બાંકડા હશે, જે ચૈત્યવૃક્ષો નીચે તીર્થકરોને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ તેવા ૨૪ વૃક્ષો ત્યાં ઘટાદાર થઈ ઝૂમતાં હશે, પ્રભુને ચડાવવા યોગ્ય અનેકવિધ પુષ્પોના મધમધાટથી ભવન મહેંક્ત હશે. * અહીં નેચરોપથી, હિલીંગ, રેકી અને આયુર્વેદ જાણનારા વિશેષજ્ઞો visiting Doctors તરીકે અઠવાડિક રીતે આવતા હશે. * માતૃભવનમાં ભાવિ માતાઆને ત્રણ રીતે પ્રવેશ અપાશેઃ (A) Residential Mothers- to be. ગર્ભકાળ દરમિયાનનો લગભગ મોટા ભાગનો સમય, માતાઓ અહીં જ સ્થાયી થઈને વિતાવતી હોય. પરિવારજનો visiting hours માં મળવા આવી શકે. ભાવિ પિતા પણ જેટલા દિવસ (eg.weekends) રહી શકે તેટલા દિવસ અહીંના દિવ્ય વાતાવરણમાં રહેવા આવી શકતા હોય. (B) Day Mothers to be. ભાવિ માતાઓ નિત્ય સવારથી સાંજ અહીં આવતી હોય, પ્રત્યેક પ્રવૃત્તિમાં ભાવપૂર્વક ભાગ લેતી હોય, રાત્રે સ્વગૃહે પરત જતી હોય. મા શકિત આમાં કવચિત્ પ્રથમ બાળક માટે રાત્રે ઘરે જવું આવશ્યક બની શકે અથવા ઘરમાં રહેલ ઉંમરલાયક માતા-પિતા કે સાસુસસરાનું ધ્યાન રાખવા tion International For Personal & Private Use Only ૧૩૦

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172