________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
દ્રવ્યથી નીપજ્યો છે તે જ દ્રવ્ય છે, (થગ્વન ન અન્યત્) નિશ્ચયથી અન્ય દ્રવ્યરૂપ નથી થયો. તે જ દષ્ટાંત દ્વારા કહે છે-‘‘ ૪ રુમેળ અસિહોશ નિવૃત્તમ્'' (ફહ ) પ્રત્યક્ષ છે કે (રુવમેળ) ચાંદીધાતુથી (અસિìશં) તલવારનું મ્યાન (નિવૃત્તમ્) ઘડીને મોજાદ કર્યું ત્યાં ‘‘રુમં પશ્યન્તિ, થન્ગ્વન ન અસિમ્'' (રુવનં) જે મ્યાન મોજૂદ થયું તે વસ્તુ તો ચાંદી જ છે (પત્તિ) એમ પ્રત્યક્ષપણે સર્વ લોક દેખે છે અને માને છે; (થગ્યન) ‘ચાંદીની તલવાર' એમ કથનમાં તો કહેવાય છે તથાપિ (ન અસિમ્) ચાંદીની તલવાર નથી. ભાવાર્થ આમ છે કે ચાંદીના મ્યાનમાં તલવાર રહે છે તે કારણે ‘ચાંદીની તલવાર ’ એમ કહેવામાં આવે છે તોપણ ચાંદીનું મ્યાન છે, તલવાર લોઢાની છે, ચાંદીની તલવાર નથી. ૬–૩૮.
૪૨
સમયસાર-કલશ
( ઉપજાતિ )
वर्णादिसामग्र्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य । ततोऽस्त्विदं पुद्गल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः।। ७-३९।।
ખંડાન્વય સહિત અર્થ:- हि इदं वर्णादिसाम्ग्र्यम् एकस्य पुद्गलस्य નિર્માણમ્ વિવન્તુ'' (Èિ) નિશ્ચયથી (હૈં) વિધમાન (વર્ણવિસામયમ્) ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય (પુસ્ય પુન્નનસ્ય) એકલા પુદ્દગલદ્રવ્યનું (નિર્માળÄ) કાર્ય છે અર્થાત્ પુદ્દગલદ્રવ્યના ચિતરામણ જેવા છે એમ (વિવન્તુ) હૈ જીવો ! નિઃસંદેહપણે જાણો. ‘‘તત્: વં પુદ્દન: વ અસ્તુ, ન આત્મા'' (તત:) તે કારણથી (વં) શરીરાદિ સામગ્રી (પુન્નત:) જે પુદ્દગલદ્રવ્યથી થઈ છે તે જ પુદ્ગલદ્રવ્ય છે, (૬) નિશ્ચયથી (અસ્તુ) તે જ છે; (7 આત્મા) આત્મા અજીવદ્રવ્યરૂપ થયો નથી. ‘ યત: સ: વિજ્ઞાનધન:'' (યત:) જેથી ( સ: ) જીવદ્રવ્ય (વિજ્ઞાનધન:) જ્ઞાનગુણનો સમૂહ છે, 'તત: અન્ય:'' (તત:) તેથી (અન્ય: ) જીવદ્રવ્ય ભિન્ન છે, શરીરાદિ પરદ્રવ્ય ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે લક્ષણભેદે વસ્તુનો ભેદ હોય છે, તેથી ચૈતન્યલક્ષણે જીવવસ્તુ ભિન્ન છે,
..
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com