Book Title: Samaysara Kalash
Author(s): Amrutchandracharya, Rajmal Pandey, Fulchandra Jain Shastri
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 211
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ ખંડાન્વય સહિત અર્થ:- “નિપુ: વસ્તુ પૂર્વ સવૂિન્યતાન'' (નિપુણ:) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં પ્રવીણ છે એવા જે સમ્યગ્દષ્ટિ જીવો, તેમણે (વસ્તુ વ) સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સત્તામાત્ર ચૈતન્યસ્વરૂપ (સબ્ધિન્યતામ) સંવેદનપ્રત્યક્ષપણે અનુભવ કરવાયોગ્ય છે. ““તું: ર વેયિત: વિશત: સસ્તુ અથવા અમેટ: કસ્તુ'' (વડ) કર્તામાં () અને (વેયિત:) ભોક્તામાં (યુpિવશત:) દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયનો ભેદ કરતાં-(મે: કસ્તુ) અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે, પર્યાયાર્થિકનયથી એવો ભેદ છે તો હો, –એવું સાધતાં સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી; (અથવા) દ્રવ્યાર્થિકનયથી (અમે) જે જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે તે જ જીવદ્રવ્ય ભોગવે છે એવું પણ છે (અસ્ત) તો એવું પણ હો, એમાં પણ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી. ‘‘વા છત્ત વ વેચતા વા મા મવત'' (વા) કર્તુત્વનયથી (વર્તા) જીવ પોતાના ભાવોનો કર્તા છે (૨) તથા ભોસ્તૃત્વનયથી (વેયિતા) જે-રૂપે પરિણમે છે તે પરિણામનો ભોક્તા છે એવું છે તો એવું જ હો, - એવું વિચારતાં શુદ્ધસ્વરૂપનો અનુભવ તો નથી, કારણ કે આવું વિચારવું અશુદ્ધરૂપ વિકલ્પ છે; (વા) અથવા અકર્તુત્વનયથી જીવ અકર્તા છે (૨) તથા અભોકતૃત્વનયથી જીવ (મા) ભોક્તા નથી, (ભવતુ) કર્તા-ભોક્તા નથી તો નહીં જ હો, –એવું વિચારતાં પણ શુદ્ધસ્વરૂપનો અનુભવ નથી, કારણ કે ““પ્રોતા રુદ માત્મનિ વિસ્મ તું ન શય:'' (પ્રોતા) કોઈ નવિકલ્પ, [ તેનું વિવરણ-અન્ય કરે છે-અન્ય ભોગવે છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા છે-ભોક્તા છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા નથી-ભોક્તા નથી એવો વિકલ્પ, ઇત્યાદિ અનંત વિકલ્પો છે તો પણ તેમાંથી કોઈ વિકલ્પ,] (રૂદ સાત્મનિ) શુદ્ધવસ્તુમાત્ર છે જીવદ્રવ્ય તેમાં (વવિ) કોઈ પણ કાળે (મતું ન વય:) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ અજ્ઞાની એમ જાણશે કે આ સ્થળે ગ્રંથકર્તા આચાર્યો કર્તાપણું-અકર્તાપણું, ભોક્તાપણું-અભોક્તાપણું ઘણા પ્રકારે કહ્યું છે તો એમાં શું અનુભવની પ્રાપ્તિ ઘણી છે? સમાધાન આમ છે કે સમસ્ત નયવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી. તેને (સ્વરૂપને ) માત્ર જણાવવા માટે જ શાસ્ત્રમાં બહુ નય-યુક્તિથી બતાવ્યું છે. તે કારણે “ “: રૂયમ પI પિ જિવન્તામણિમાનિવ મિત: વાસ્તુ '' (૧૯) અમને () સ્વસંવેદનપ્રત્યક્ષ, (ST (9) સમસ્ત વિકલ્પોથી રહિત, (વિદ્) શુદ્ધ ચેતનારૂપ (વિજ્ઞાન) અનંત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282