Book Title: Samaysara Kalash
Author(s): Amrutchandracharya, Rajmal Pandey, Fulchandra Jain Shastri
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 258
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ૨૪૫ ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી જેટલીસમસ્ત-જ્ઞયવસ્તુઓના જેટલા છે શક્તિરૂપ સ્વભાવ તેમને જાણે છે જ્ઞાન, જાણતું થયું તેમની આકૃતિરૂપે પરિણમે છે, તેથી શેયની શક્તિની આકૃતિરૂપ છે જ્ઞાનના પર્યાય, તેમનાથી જ્ઞાનવસ્તુની સત્તા માને છે, તેમનાથી ભિન્ન છે પોતાની શક્તિની સત્તામાત્ર, તેને નથી માનતો -એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ સમસ્ત યશક્તિને જાણે છે એવું સહજ છે; પરંતુ પોતાની જ્ઞાનશક્તિથી અતિરૂપ છે. એમ કહે છે-“પશુ: નશ્યતિ થવ' (પશુ:) એકાન્તવાદી (નિયતિ) વસ્તુની સત્તાને સાધવાથી ભ્રષ્ટ છે, (4) નિશ્ચયથી. કેવો છે એકાન્તવાદી? “ “વદે: વસ્તુ" નિત્ય વિશ્રાન્ત:'' (વદિ: વસ્તુપુ) સમસ્ત જ્ઞયવસ્તુની અનેક શક્તિની આકૃતિરૂપે પરિણમ્યા છે જ્ઞાનના પર્યાય, તેમાં (નિત્યં વિશ્રાન્તા) સદા વિશ્રાન્ત છે અર્થાત્ પર્યાયમાત્રને જાણે છે જ્ઞાનવસ્તુ, –એવો છે નિશ્ચય જેનો, એવો છે. શા કારણથી એવો છે? ““પરમામાવર્તનાત'' (પરમાવ) જ્ઞયની શક્તિની આકૃતિરૂપે છે જ્ઞાનનો પર્યાય, તેમાં (ભાવના ) અવધાર્યું છે જ્ઞાનવસ્તુનું અસ્તિપણું, –એવા જૂઠા અભિપ્રાયના કારણથી. વળી કેવો છે એકાન્તવાદી? “ “સ્વભાવમદિન પાન્તનિધ્યેતન:'' (સ્વભાવ) જીવની જ્ઞાનમાત્ર નિજ શક્તિના (મહિમતિ) અનાદિનિધન શાશ્વત પ્રતાપમાં (પાન્તનિરોતન:) એકાન્ત નિચેતન છે અર્થાત્ તેનાથી સર્વથા શૂન્ય છે. ભાવાર્થ આમ છે કે સ્વરૂપ સત્તાને નથી માનતો-એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે-““તુ સ્વીકારી નાશમ જ પતિ'' (1) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. (ચાકાલી) અનેકાન્તવાદી (નાશ૧) વિનાશ (ન તિ) પામતો નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર વસ્તુની સત્તાને સાધી શકે છે. કેવો છે અનેકાન્તવાદી જીવ? “ “સનસ્પષ્ટીકૃતપ્રત્યય:'' (સદન) સ્વભાવશક્તિમાત્ર એવું જે અસ્તિત્વ તે સંબંધી (સ્વીકૃત) દઢ કર્યો છે (પ્રત્યય:) અનુભવ જેણે, એવો છે. વળી કેવો છે? “ “સર્વસ્માત નિયત સ્વભાવમવનજ્ઞાનાત્ વિમm: ભવન'' (સર્વતિ ) જેટલા છે (નિયત સ્વભાવ) પોતપોતાની શક્તિએ બિરાજમાન એવા જે શેયરૂપ જીવાદિ પદાર્થો તેમની (મવન) સત્તાની આકૃતિરૂપે પરિણમ્યા છે એવા (જ્ઞાના) જીવના જ્ઞાનગુણના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282