Book Title: Samaysara Kalash
Author(s): Amrutchandracharya, Rajmal Pandey, Fulchandra Jain Shastri
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 266
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સાધ્ય-સાધક અધિકાર ૨૫૩ ખંડાન્વય સહિત અર્થ:- “તે સિદ્ધા: ભવત્તિ'' (તે) એવા છે જે જીવો તે (સિદ્ધા: મવત્તિ) સકળ કર્મકલંકથી રહિત મોક્ષપદને પામે છે. કેવા થઈને “ “સાધત્વમ ધિરાચ'' શુદ્ધ જીવના અનુભવગર્ભિત છે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કારણરત્નત્રય, તે-રૂપ પરિણમ્યો છે. આત્મા, એવા થઈને. વળી કેવા છે તે ? “ “યે જ્ઞાનમાત્રનિમાવમયીમ ભૂમેિં યત્તિ'' (૨) જે કોઈ (જ્ઞાનમાત્ર) ચેતના છે સર્વસ્વ જેનું એવો (નિનમાવ) જીવદ્રવ્યનો અનુભવ (મીમ) તે-મય અર્થાત્ જેમાં કોઈ વિકલ્પ નથી એવી (મૂકિં) મોક્ષના કારણભૂત અવસ્થાને (શ્રયત્તિ) પ્રાપ્ત થાય છેએકાગ્રપણે તે ભૂમિરૂપ પરિણમે છે. કેવી છે ભૂમિ ? “ “કમ્પ'' નિર્લજ્જરૂપ સુખગર્ભિત છે. કેવા છે તે જીવો? “ “ થપિ માનીત મોદ:'' (થમ પિ) અનંત કાળ ભમતાં કાળલબ્ધિ પામીને (સવનીત) મટયો છે (મો:) મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ જેમનો, એવા છે. ભાવાર્થ આમ છે કે આવા જીવો મોક્ષના સાધક થાય છે. ““તુ મૂઢી: અમૂન અનુપત્રખ્ય પરિભ્રમન્તિ'' (1) કહેલા અર્થને દઢ કરે છે-(મૂઠા:) જીવવસ્તુનો અનુભવ જેમને નથી એવા જે કોઈ મિથ્યાદષ્ટિ જીવો છે તે (સમૂન) શુદ્ધ જીવસ્વરૂપના અનુભવરૂપ અવસ્થાને (અનુપનચ) પામ્યા વિના (પરિઝમત્તિ) ચતુર્ગતિસંસારમાં ભટકે છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ મોક્ષનો માર્ગ છે, બીજો માર્ગ નથી. ૩-૨૬૬. (વસન્તતિલકા) स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः। ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्रीપાત્રીત: શ્રયતિ ભૂમિમાં સ : ૪-૨૬૭ના ખંડાન્વય સહિત અર્થ:- આવી અનુભવ ભૂમિકાને કેવો જીવ યોગ્ય છે તે કહે છે-“સ: : માં ભૂમિ અયતિ'' (:) આવો (પુ) આ જ એક જાતિનો જીવ (ડુમાં ભૂમિમ ) પ્રત્યક્ષ શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ અવસ્થાના (શ્રયતિ) અવલંબનને યોગ્ય છે અર્થાત્ એવી અવસ્થારૂપ પરિણમવાનો પાત્ર છે. કેવો છે તે જીવ ? “: Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282