Book Title: Samaysara Kalash
Author(s): Amrutchandracharya, Rajmal Pandey, Fulchandra Jain Shastri
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 269
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ એવા છે અનેક વિકલ્પરૂપ. ભાવાર્થ આમ છે કે એવા વિકલ્પો જેટલા કાળ સુધી હોય છે તેટલા કાળ સુધી શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોતો નથી; શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં એવા વિકલ્પો વિદ્યમાન જ નથી હોતા, વિચાર કોનો કરવામાં આવે? કેવો છું હું? “ચાલાવવીfપતfસન્મસિ'' (ચાર) દ્રવ્યરૂપે તથા પર્યાયરૂપે (વીfપત) પ્રગટ થયું છે () પ્રત્યક્ષ (મસિ) જ્ઞાનમાત્ર સ્વરૂપ . વળી કેવો છું? ““પ્રાશે'' સર્વ કાળ ઉધોતસ્વરૂપ છે. વળી કેવો છું? “ “શુદ્ધસ્વભાવમહિમનિ'' (શુદ્ધસ્વભાવ) શુદ્ધપણાના કારણે (મહિમતિ) પ્રગટપણું છે જેનું. ૬-ર૬૯. (વસંતતિલકા), चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा सद्यः प्रणश्यति नयेक्षणखण्ड्यमानः। तस्मादखण्डमनिराकृतखण्डमेकमेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि।।७-२७०।। ખંડાન્વય સહિત અર્થ- “તમાન પદે રિત મર: ' (તસ્મા) તે કારણથી (૬) હું (ચિત મદ: મિ) જ્ઞાનમાત્ર પ્રકાશપુંજ છું; વળી કેવો છું? ““અરવલ્ડમ'' અખંડિત પ્રદેશ છું; વળી કેવો છું? ““નિરાવૃતરવંડમ'' કોઈના કારણે અખંડ નથી થયો, સહજ જ અખંડરૂપ છું; વળી કેવો છું? “ “'' સમસ્ત વિકલ્પોથી રહિત છું; વળી કેવો છું? “ “વત્તાન્ત'' (વત્ત) સર્વથા પ્રકારે (શાન્તમ) સમસ્ત પરદ્રવ્યોથી રહિત છું; વળી કેવો છું? “ અવન'' પોતાના સ્વરૂપથી સર્વ કાળે અન્યથા નથી-આવો ચૈતન્યસ્વરૂપ હું છું; કારણ કે ‘‘લયમ્ માત્મા નયેક્ષારવાઉચનાના: સ: પ્રશ્યતિ'' (મયમ માત્મા) આ જીવવસ્તુ (નય) દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક એવા અનેક વિકલ્પરૂપ (ફૅક્ષણ ) અનેક લોચન તેમના દ્વારા (વાક્યમાન:) અનેકરૂપ જોવામાં આવતી થકી (સ: પ્રગતિ ) ખંડખંડરૂપ થઈને મૂળથી શોધી જડતી નથીનાશ પામે છે. આટલા નો એકમાં કઈ રીતે ઘટે છે? ઉત્તર આમ છે : કેમ કે આવું છે જીવદ્રવ્ય-‘‘ચિત્રાત્મશસિમુલાયમય:'' (વિત્ર) અનેક પ્રકારે-અસ્તિપણું, નાસ્તિપણું, એકપણું, અનેકપણું, ધ્રુવપણું, અધૂરપણું ઈત્યાદિ અનેક છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282