________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૬૫
જીવવસ્તુની અર્થાત ચેતનદ્રવ્યની (પરિણામશ:) પરિણામશક્તિ અર્થાત્ પરિણમનરૂપ સામર્થ્ય (સ્થિતા) અનાદિથી વિદ્યમાન છે-(રૂતિ) એવું દ્રવ્યનું સહજ છે.
“સ્વભાવમૂતા'' જે શક્તિ (સ્વભાવમૂતા) સહજરૂપ છે. વળી કેવી છે? ‘‘નિરન્તરાયા'' પ્રવાહરૂપ છે, એક સમયમાત્ર ખંડ નથી. ““તસ્યાં રિસ્થતીયાં'' તે પરિણામશક્તિ હોતાં ““સ: સ્વસ્થ શું ભાવે રાતિ'' (સ:) જીવવસ્તુ (સ્વસ્ય) પોતાસંબંધી (૨ ભાવ) જે કોઈ શુદ્ધચેતનારૂપ અશુદ્ધચેતનારૂપ પરિણામને (રોત્તિ) કરે છે ‘‘તસ્ય પર્વ : વર્તા ભવેત'' (તચ) તે પરિણામની (વ) નિશ્ચયથી (સ:) જીવવસ્તુ (વર્તા) કરણશીલ (મવેર) થાય છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્યની અનાદિનિધન પરિણમનશક્તિ છે. ૨૦-૬૫.
(આર્યા)
ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानिनो न पुनरन्यः। अज्ञानमयः सर्व: कुतोऽयमज्ञानिनो नान्यः।। २१-६६ ।।
ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે છે: ““જ્ઞાનિન: જ્ઞાનમય: 94 ભાવ: 9ત: ભવેત્ પુન: ર કન્ય:'' (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિને (જ્ઞાનમય: wવ ભાવ:) ભેદવિજ્ઞાનસ્વરૂપ પરિણામ (ત: ભવેત) કયા કારણથી હોય છે, (પુન: કન્ય:) અજ્ઞાનરૂપ નથી હોતો? ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયને ભોગવતાં વિચિત્ર રાગાદિરૂપ પરિણમે છે ત્યાં જ્ઞાનભાવનો કર્યા છે, અને (તેને) જ્ઞાનભાવ છે, અજ્ઞાનભાવ નથી; તે કેવી રીતે છે એમ કોઈ પૂછે છે. ““મયમ સર્વ: અજ્ઞાનિ: મજ્ઞાનમય: 9ત: ન બન્ય:'' (મયમ) પરિણામ-(સર્વ:) બધુંય પરિણમન (જ્ઞાનિ:) મિથ્યાદષ્ટિને (જ્ઞાનમય:) અશુદ્ધ ચેતનારૂપ-બંધનું કારણ હોય છે. (p:) કોઈ પ્રશ્ન કરે છે-આમ છે તે કઈ રીતે છે, ( ન્ય:) જ્ઞાનજાતિનું કેમ નથી હોતું? ભાવાર્થ આમ છે કે મિથ્યાષ્ટિના જે કોઈ પરિણામ હોય છે તે બંધનું કારણ છે. ૨૧-૬૬.
(અનુષ્ટ્રપ )
ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि। सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।। २२-६७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com