________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
પણ (ારે:) અનંતાનંતગણી છે. ભાવાર્થ આમ છે કે-દ્રવ્યો અનંત છે, તેમનાથી પર્યાયભેદ અનંતગણા છે. તે સમસ્ત યોથી જ્ઞાનની અનંતગણી શક્તિ છે. એવો દ્રવ્યનો સ્વભાવ છે. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન ? ““માનોવાત્તાત્ વનમ'' સકળ કર્મોનો ક્ષય થતાં જેવું નીપજ્યું તેવું જ અનંત કાળ પર્યત રહેશે, કયારેય અન્યથા થશે નહિ. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? “ “ તુને'' ત્રણ લોકમાં જેના સુખરૂપ પરિણમનનું દષ્ટાંત નથી.આવો શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો. ૧૨-૧૨૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com