Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 41
________________ ૨૮ સજજનસ્તુતિહાવિંશિકા/શ્લોક-૨૨ શ્લોક :उद्यतैरहमपि प्रसद्य तैस्तर्कतन्त्रमधिकाशि पाठितः । एष तेषु धुरि लेख्यतां ययौ सदगुणस्तु जगतां सतामपि ।।२२।। અન્વયાર્થ - ૩ઃ=ઉદ્યત એવા ગુરુ વડે ગ્રંથકાર એવા શ્રી યશોવિજયજીને ભણાવવામાં ઉદ્યત એવા પૂ. નથવિજયજી ગુરુ વડે પ્રસઈ=પ્રસાદ કરીને શિ=કાશીમાં સમર=હું પણ=ગ્રંથકાર પણ તર્વતનંeતર્કતંત્રનેત્ર તર્કશાસ્ત્રને પવિતા=ભણાવાયો. તુ વળી તે તેઓમાં પૂ. જયવિજયજી ગુરુમાં : સાળ:=આ સગુણ શિષ્યને શ્રમ કરીને શાસ્ત્રનો પારગામી બનાવ્યો એ સદ્ગુણ નાતજગતના સતાપ-સંતોની પણ પુરિ ભેદ્યતાં ય ધૂરિ લેખ્યતાને પામ્યો. પરા શ્લોકાર્ચ - ઉધત એવા ગુરુ વડે ગ્રંથકાર એવા શ્રી. યશોવિજયજીને ભણાવવામાં ઉધત એવા પૂ. નયવિજયજી ગુરુ વડે, પ્રસાદ કરીને કાશીમાં હું પણ=ગ્રંથકાર પણ, તર્કતંત્રને તર્કશાસ્ત્રને ભણાવાયો. તેઓમાં પૂ. નયવિજયજી ગુરુમાં, આ સદ્ગણ શિષ્યને શ્રમ કરીને શાસ્ત્રનો પારગામી બનાવ્યો એ સગુણ, જગતના સંતોમાં પણ ધૂરિ લેખ્યતાને પામ્યો જગતના સંતોની અંદર મોખરાપણાને પામ્યો. રા. ભાવાર્થ - શ્રી નવિજયજી ગુરુના શિષ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી છે, અને તેમની શાસ્ત્ર ભણવાની શક્તિ જાણીને શ્રી નવિજયજી ગુરુનો તેમના ઉપર પ્રસાદ થયો, જેથી ઘણો ઉદ્યમ કરીને તેઓએ કાશીમાં તેમને તર્કશાસ્ત્રો ભણાવ્યાં. આ પ્રકારના એમના આ સગુણના કારણે જગતમાં જે સજ્જનો છે, તેમાં તેમણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું, કેમ કે તેમના શ્રમથી થયેલા તેમના શિષ્યને જોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68