________________
પ૦
સજ્જનસ્તુતિહાત્રિશિકા/પ્રશસ્તિ/શ્લોક-૬-૭ સાધુ વડે ત્રિશિવાનાં બત્રીશીઓની વિવૃત્તિઃ તત્ત્વાર્થીપિવા=વિવૃત્તિ વ્યાખ્યા ‘તત્વાર્થદીપિકા' વકરાઈ. ligi શ્લોકાર્ચ -
તે પૂ. નયવિજયજી મ.સા.ના ચરણકમળને સેવનારા યશોવિજય નામના સાધુ વડે બત્રીશીઓની વિવૃત્તિ ‘તત્વાર્થદીપિકા' કરાઈ. llsી. ભાવાર્થ :
તે પૂ. નયવિજયજી મ. સા.ના શિષ્ય શ્રી યશોવિજયજીએ બત્રીશીની તત્ત્વાર્થદીપિકા' ટીકા કરી છે. liા અવતરણિકા -
ગ્રંથકારશ્રીએ પૂ. હીરસૂરીશ્વરજી મહારાજથી પોતાના ગુરુ સુધીની પરંપરાની સ્તુતિ કરી અને પોતે આ ગ્રંથની ટીકા કરેલ છે તે બતાવ્યું. હવે કેટલાક બીજાનાં છિદ્રોને જોનારા પુરુષો તેમના ગ્રંથમાં દોષોનું ઉદ્દભાવન કરે છે, તે અનુચિત છે. તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :महार्थे व्यर्थत्वं क्वचन सुकुमारे च रचने बुधत्वं सर्वत्राप्यहह महतां कुव्यसनिताम् । नितान्तं मूर्खाणां सदसि करतालैः कलयतां
खलानां साद्गुण्ये क्वचिदपि न दृष्टिर्निविशते ।।७।। અન્વયાર્થ
મદદ અહો !મૂનાં સરિ=મૂર્ખાઓની સભામાં તાત્રે =કરના તાલો વડે હાથતાળીઓ વડેવવચન માર્ગે ચર્થતં-કોઈક મહાન અર્થમાં વ્યર્થપણાને માનતા સુમારે દરરને સર્વત્ર વૃધત્વ અને સુકુમાર રેચનમાં સર્વત્ર પણ બુધપણા=સરળ રચનાવાળા ગ્રંથમાં સર્વત્ર પણ પંડિતપણાને માનતા મરતાં નિતીન્દ્ર વ્યસનિતા=મહાન પુરુષોની અત્યંત કુવ્યસનીપણાને નવતર માનતા એવા સ્વતાનાં=ખલોનીeખરાબ પુરુષોની સૃષ્ટિ:=દષ્ટિ વર્તારપત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org