Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 56
________________ ૪૩ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ - ગ્રંથકારશ્રીએ સજ્જનના ગુણોના વર્ણનમય આ કાત્રિશિકા રચેલ છે, અને ગ્રંથના અંતમાં મંગલ કરવાના પ્રયોજનથી આ બત્રીશી ગ્રંથના અંતે રચેલ છે, અને ગ્રંથના અંતે કરાતું મંગલ ગ્રંથના અવિચ્છેદના હેતુથી કરાય છે. યોગ્ય જીવોનું આ ગ્રંથ અધ્યયન કરે અને તેની અવિચ્છિન્ન પરંપરા જગતમાં ચાલે, જેથી ગ્રંથકારશ્રીએ બતાવેલ યોગમાર્ગના મર્મને પામીને ભાવિમાં યોગ્ય જીવો પણ પરમ કલ્યાણને પામે. તિ સર્જનસ્તુતિત્રિશિલા ભારૂ૨ા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68