________________
સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૮-૨૯
અવતરણિકા :
આ રીતે ગુરુના ઉપકારને યાદ કર્યા પછી પોતે આ ગ્રંથ રચેલ છે, તે બતાવીને ગ્રંથરચનાનું પ્રયોજત ગ્રંથકારશ્રી બતાવે છે
શ્લોક ઃ
39
तत्पदाम्बुरुहषट्पदः स च ग्रन्थमेनमपि मुग्धधीर्व्यधाम् । यस्य भाग्यनिलयोऽजनि श्रियां सद्म पद्मविजयः सहोदरः ।। २८ ।। मत्त एव मृदुबुद्धयश्च ये तेष्वतोऽप्युपकृतिश्च भाविनी । किञ्च बालवचनानुभाषणानुस्मृतिः परमबोधशालिनाम् ।। २९ ।। અન્વયાર્થ:
તત્વવામ્બુરુષવઃ-તેમના ચરણકમળમાં ભમરા સમાન એવા=પૂ. નયવિજયજી ગુરુના ચરણકમળમાં ભમરા સમાન એવા સ મુથથીઃ=તે મુગ્ધબુદ્ધિવાળા પૂ. યશોવિજયજીએ નમ્ અપિ પ્રથમ્ વ્યધા=આ પણ ગ્રંથને રચ્યો છે. વT=જેમના માનિયઃ=ભાગ્યના ધામ શ્રિયાં સજ્જ ઐશ્વર્યના ઘર એવા પવિનય: સદ્દોરઃ અનિ=પૂ. પદ્મવિજયજી સગા ભાઈ હતા.
૨૮||
==અને મત્ત વ=મારાથી જ યે મૃત્યુબુદ્ધયઃ=જેઓ મૃદુબુદ્ધિવાળા છે તેવુ=તેઓને તોપિ=આનાથી પણ=પોતાના ગ્રંથથી પણ પતિશ્વ ભાવિની=ઉપકાર થશે. બ્ધિ=વળી રમવોધગતિનાં=૫૨મબોધવાળા એવા પૂર્વના મહાપુરુષોની વાતવચનાનુમાષળાનુસ્મૃતિ:=બાલવચનના અનુભાષણથી અનુસ્મૃતિ થાય છે. ||૨૯૦ા
શ્લોકાર્થ ઃ
તેમના ચરણકમળમાં ભમરા સમાન એવા=પૂ. નયવિજયજી ગુરુના ચરણકમળમાં ભમરા સમાન એવા, તે મુગ્ધ બુદ્ધિવાળા પૂ. યશોવિજયજીએ આ ગ્રંથને પણ રચ્યો છે, જેમના ભાગ્યના ધામ (અને) ઐશ્વર્યના ઘર એવા પૂ. પદ્મવિજયજી સગાભાઈ હતા. [૨૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org