Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
પ્રથમ શ્રેણી : ૧ :
૧૧
દેતા હતા. ́ હું ભરત !તું તારા પિતાની કેમ ખબર લેતા નથી ? ટાઢ તડકામાં તેનું જંગલમાં શું થતું હશે ? ’ વિગેરે . વચના ભરતજીને હુંમેશ સાંભળવા પડતા. માતાજી અને ભરતજી હાથી ઉપર બેઠા છે. સમવસરણ નજીક આવતાં ભરતજીએ કહ્યુ, “દાદી ! જુઓ ! આ ભગવાનની સ્હાયના તા પાર નથી. ક્રાડા દેવા ખડેપગે ભક્તિ કરે છે. એ ભગવાન તા અનંતા સુખના ભાક્તા છે. વિગેરે. ”
એ સાંભળી માતાજીના પડલ ઉઘડી ગયાં, ને પુત્રની ઋદ્ધિ જોઇ ચકિત થઇ ગયા. વિચારણામાં ચડ્યા, ‘ આવા સુખી પુત્ર માટે હું ચિતા ખાટી કર્ છુ, કાઇ કાઇનુ નથી. આ સમયે તે સંસાર વ્યવહારના છે ” એમ ઉત્તમ ભાવના ભાવતાં ભાવતાં માતાજીને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ને ત્યાં જ તુરત માક્ષે ગયા ! ધન્ય છે એ ઉત્તમ રત્નકુક્ષી માતાજીને ! ભગવાન શ્રી ઋષભદેવ સ્વામિએ સંસારમાં કદી અનાજ ચાખ્યું સરખું ય નથી. કેવળ દેવતા કલ્પવૃક્ષનાં ફળો લાવી આપતા, તે જ ખાતા ! આ તે દેવ કે મનુષ્ય ! ક્રોડા દેવા તેા પ્રભુજીની સેવા કરવા લાગ્યા. દેવા સમાસરણ રચે, નીચેના કાટ ચાંદીના, વચ્ચેના કાટ સાનાના, અને ત્રીજો સઉથી ઉપરના કોટ રત્નમય અનાવે, ત્યાં સિંહાસન ઉપર પ્રભુજી મિરાજે, અને માલકાશ રાગમાં ધમ દેશના આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com