Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
ભગવાન શ્રી તેમનાથ :
: ૩૫ :
તેન જ માન્યું, અડગ રહીને જવાબ આપ્યા, “આપની વાત જુદી છે, મારી વાત જુદી છે. આત્મકલ્યાણ ઇચ્છનારા એવા મને આવા આગ્રહ ન કરેા. ભગાવલી કમ મ્હારે ભાગવવાના હવે બાકી નથી. અહીં સુધી આવ્યા તે તમારૂં મન જ સાચવ્યુ` માના, મ્હારે તે મુક્તિરૂપી કન્યા પરણવા મન તલસી રહ્યું છે. એટલે આ સંસાર કારાગારમાં હવે મ્હારે રહેવુ જ નથી. હવે તા મ્હારે વિશ્વના ઉદ્ધાર કરવા પરિશ્રમ કરવાના છે. એ પ્રયાસમાં માતાપિતાની જ નામના વધે છે.
19
બાળકેા વિચારશે, કે માતાપિતાની આજ્ઞા જરૂર માનવાની હેાય છે. અવજ્ઞા કરવાની હાય નહિ. પર ંતુ ધર્મ કરણીમાં આગળ વધવા માટે, કે આત્મકલ્યાણના મામાં પ્રયાણ કરવાના હેતુથી, આ શ્રી નેમિનાથ પ્રભુની જેમ માતાપિતાની માહભરી ને સંસારવ ક આજ્ઞા થતાં, સમજાવીને ટેકીલા રહી આત્મશ્રેય સાધીએ તેા અનિચ્છનીય ન ગણાય. વળી જે આત્મા આ ભગવાનની સંસારી અવસ્થામાં પણ પશુઓ પ્રત્યેની દયાની લાગણીએ જાણ્યા પછી, બિલાડી પાસેથી ઉંદરને પ્રાણ આપવાનુ માનતા નથી, એ બિચારાએ જૈન શાસનમાં રહેવા લાયક કેમજ કહી શકાય? જેના હૃદયમાં દયા નથી, તેને પત્થર જેવા નઠાર કે પ્રાણ વિનાના કેમ ન કહેવાય ? જૈન શાસનમાં તે મૂલમાંથી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com