Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
: ૪૦ :
બાળજીવન ગ્રંક : ૧ : ૨ : બેઉ શુદ્ધ બની જાય! સાપ જેમકાંચળી ઉતારે તેમ આ ભગવાને કે મેહ ઉતારી દીધે! વાહ! સાચું પરાક્રમ જ આ છે ! એ સ્વામીના અનંતા પરાક્રમને તો જાણે તે જ જાણે ! દીવાસળીમાં જેમ અગ્નિનું તત્વ છૂપું રહેલું હોય છે, તેમ એ અનંતી શક્તિઓ છુપી રહી શકે છે. તેનો જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે જ કરી શકાય છે.
: ૧૪:
વ ર્ષથી શ્યામ છે, છતાં એ પ્રભુજીને BOOM-B દેખાવ કેટલે તેજસ્વી અને બધાને ઝાંખે ભીંત પાડી દે તેવું છે. “પરાક્રમી છતાં ક્રૂર નથી, તેજસ્વી છતાં શાંત છે. તેઓ કેવા સામ્ય છે? મનુષ્યોનું દારિદ્ર જેમણે કેડે સેનામહેરેનું છૂટે હાથે દાન કરી દૂર કર્યું છે. તે પ્રભુજી પશુઓ ઉપર પણ અમિત દયાળુ છે. એ સ્વામીને તો અનંતા ધન્યવાદ પણ ઓછા છે! નથી એમને પૈસા ઉપર મેહ! નથી તે કુટુંબીઓ ઉપર મહ ! આપણા બધા ય ઉપર એક સરખી કપા! આ મહારે ને આ હારે, એવું કાંઈ જ નહિ! આપણા બધા ઉપર એક સરખી રહેમ નજર રાખે, તે જ આપણા સાચા ઇશ્વર હોઈ શકે છે. આજથી આપણા ભગવાન આજ હો! એવા અનંત શક્તિધરનું શરણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com