Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 30
________________ ભગવાન શ્રી નેમિનાથ : : રપ : ભગવાને કહ્યું આપણને જમીન ઉપર આમ આલેટવું શેભે? એના કરતાં પરસ્પર હાથ લાંબે કરીને વાળીએ તે ઠીક. બેઉએ કબૂલ્યું. કષ્ણુજીએ હાથ લંબાવ્યો, એટલે ભગવાને તે નેતરની સેટીની જેમ વાળી દીધો. પછી ભગવાને હાથ પ્રસાર, હવે કૃષ્ણ જીએ તે નમાવતાં નમાવતાં બહુ જોર કર્યું, પરંતુ ઝાડની ડાળની જેમ હાથ પર તે અવલંબી ગયા. હાથ વાળી શકયા નહીં. આથી પોતે બહ ઝાંખા પડી ગયા. ભગવાન કેટલા બધા ગંભીર હતા. ધન્ય છે એ ગંભીરતાને! સાગર કરતાં પણ અત્યંત ગંભીર, આટલું બળ છતાં બહાર દેખાવ થતું નથી. આપણામાં બળ હાય તે અલ્પબળીને કેટલા દબાવીએ? બળ નથી, સામને કરી શકતા નથી, માટે નમ્ર છીએ, કેમ સાચું ને? ૬ ભ યુગવાન શ્રી નેમિનાથ સ્વામીને માટે ઘણી Rumä રાજકન્યાઓની માગણીઓ આવે છે. શિવા માતાજીને પણ પુત્રને પરણાવી કહાવે લેવાની ઘણું જ હોંશ છે. સમજાવવા પ્રયાસ ઘણા થયા, પણ નેમજી માનતા નથી. ઘણો આગ્રહ થયે, એટલે જવાબ આપે, “મારા યોગ્ય સ્ત્રી લાગશે ત્યારે વિચાર કરીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52