Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 37
________________ : ૩ર : બાળજીવન . : ૧: ૨: : ૧૦ : 1 મ હેલ પાસે વરઘોડે આવતાં પશુઓને th 1 અવાજ સંભળાયો. કરુણાના સમુદ્ર શ્રી નેમનાથજીએ સારથીને પ્રશ્ન કર્યો “ આ ઘોંઘાટ અને એકદમ કોલાહલ શાને સંભળાય છે?” સારથીએ જવાબ આપે. “મહારાજ, આ તે આપના લગ્ન પ્રસંગે લાવેલા ભયભીત પશુઓનો પોકાર છે.” એ સાંભળી, હો! હો!“શું વાત! મહારા લગ્ન નિમિત્તે પશુઓને અશાંતિ ધિક્કાર છે એ લગ્નવિધિને! સંસારપ્રવેશરૂપ જે લગ્ન વિધિમાં આ બિચારા અબોલા અને મૂંગા જાનવરો મહાન ભયમાં આકુળવ્યાકુળ બની ગયા છે, તેવા લગ્ન કરવાની મારે કાંઈપણ આવશ્યકતા નથી. જે સંસારવૃક્ષના મૂળમાં જ આવા નિર્દયરિવાજે મચલિત છે, તે વૃક્ષ કદી પણ દયામય છાયા આપનારું બને જ નહિ. પિતાને જીવવાની મનેકામનાવાળા દરેક આત્માઓએ, ભલે તે મનુષ્ય હોય કે પશુ હોય, સરખી રીતે બધા ઉપર દયાભાવ રાખ જોઇએ. પારકાને પીડા આપી રાજી થનારા આત્માઓ પોતાના જ નાશને ઇચછી રહ્યા છે, તે હરગીજ અસત્ય નથી. હજી ભાવદયાના મેંઘા અને અણુમેલ સિદ્ધાંત ભલે આ માનવીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52