Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
: ૩ર :
બાળજીવન . : ૧: ૨:
: ૧૦ :
1 મ હેલ પાસે વરઘોડે આવતાં પશુઓને
th 1 અવાજ સંભળાયો. કરુણાના સમુદ્ર શ્રી નેમનાથજીએ સારથીને પ્રશ્ન કર્યો “ આ ઘોંઘાટ અને એકદમ કોલાહલ શાને સંભળાય છે?” સારથીએ જવાબ આપે. “મહારાજ, આ તે આપના લગ્ન પ્રસંગે લાવેલા ભયભીત પશુઓનો પોકાર છે.” એ સાંભળી, હો! હો!“શું વાત! મહારા લગ્ન નિમિત્તે પશુઓને અશાંતિ ધિક્કાર છે એ લગ્નવિધિને! સંસારપ્રવેશરૂપ જે લગ્ન વિધિમાં આ બિચારા અબોલા અને મૂંગા જાનવરો મહાન ભયમાં આકુળવ્યાકુળ બની ગયા છે, તેવા લગ્ન કરવાની મારે કાંઈપણ આવશ્યકતા નથી. જે સંસારવૃક્ષના મૂળમાં જ આવા નિર્દયરિવાજે મચલિત છે, તે વૃક્ષ કદી પણ દયામય છાયા આપનારું બને જ નહિ. પિતાને જીવવાની મનેકામનાવાળા દરેક આત્માઓએ, ભલે તે મનુષ્ય હોય કે પશુ હોય, સરખી રીતે બધા ઉપર દયાભાવ રાખ જોઇએ. પારકાને પીડા આપી રાજી થનારા આત્માઓ પોતાના જ નાશને ઇચછી રહ્યા છે, તે હરગીજ અસત્ય નથી. હજી ભાવદયાના મેંઘા અને અણુમેલ સિદ્ધાંત ભલે આ માનવીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com