SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩ર : બાળજીવન . : ૧: ૨: : ૧૦ : 1 મ હેલ પાસે વરઘોડે આવતાં પશુઓને th 1 અવાજ સંભળાયો. કરુણાના સમુદ્ર શ્રી નેમનાથજીએ સારથીને પ્રશ્ન કર્યો “ આ ઘોંઘાટ અને એકદમ કોલાહલ શાને સંભળાય છે?” સારથીએ જવાબ આપે. “મહારાજ, આ તે આપના લગ્ન પ્રસંગે લાવેલા ભયભીત પશુઓનો પોકાર છે.” એ સાંભળી, હો! હો!“શું વાત! મહારા લગ્ન નિમિત્તે પશુઓને અશાંતિ ધિક્કાર છે એ લગ્નવિધિને! સંસારપ્રવેશરૂપ જે લગ્ન વિધિમાં આ બિચારા અબોલા અને મૂંગા જાનવરો મહાન ભયમાં આકુળવ્યાકુળ બની ગયા છે, તેવા લગ્ન કરવાની મારે કાંઈપણ આવશ્યકતા નથી. જે સંસારવૃક્ષના મૂળમાં જ આવા નિર્દયરિવાજે મચલિત છે, તે વૃક્ષ કદી પણ દયામય છાયા આપનારું બને જ નહિ. પિતાને જીવવાની મનેકામનાવાળા દરેક આત્માઓએ, ભલે તે મનુષ્ય હોય કે પશુ હોય, સરખી રીતે બધા ઉપર દયાભાવ રાખ જોઇએ. પારકાને પીડા આપી રાજી થનારા આત્માઓ પોતાના જ નાશને ઇચછી રહ્યા છે, તે હરગીજ અસત્ય નથી. હજી ભાવદયાના મેંઘા અને અણુમેલ સિદ્ધાંત ભલે આ માનવીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035226
Book TitleRushabhdev Swami Ane Bhagwan Nemnath
Original Sutra AuthorN/A
AuthorLabdhisurishwar Jain Granthmala
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1948
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy