Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
ભગવાન શ્રી નેમિનાથઃ
: ૧૯ અને સેંકડોની હારમાં રહેલી આંબા વિગેરેની શ્રેણી મનને ઘણું જ પ્રફુલ્લિત કરે છે. કુદરતનું સૌંદર્ય, ભૈતિક વિશાળતા, એકાંતનું રહસ્ય અને લીલી કુંજાર વનસ્પતિથી ભરેલી આબેહવા, મનમાં ઘણે જ આફ્લાદ ઉત્પન્ન કરે છે. આહા! શું આનંદ ! જાણે કે આપણે કઈ સ્વર્ગપુરીમાં જ જઈ ચડ્યા ન હોઈએ, તેવું ત્યાંનું વાતાવરણ લાગે છે. જુનાગઢ એ મહાન ગિરનારની તળેટી જ ગણાય.
.: ૩ :
8 આ 8 વાતને આજે લગભગ ૮૮૦૦૦ (એક્યાસી BOOOOOOR હજાર) વર્ષ વીતી ગયા છે. જગજાની એ વાતને જાણી, આપણા પૂર્વજોનું ગૈારવ કેવું હતું તે સમજાય છે. તે સમયની ખ્યાતિ, સંસ્કૃતિ અને સદ્ધિ ભારતવર્ષમાં કેવી હતી તેની જિજ્ઞાસાઓ આ વાંચવાથી પૂર્ણ થાય છે. કેવા પરાક્રમી, કેવા ધમાં અને કેવા વિવેકીભારતવાસીઓ હતા, તે વાંચતા વાંચતા આજની અવાચીન પરિસ્થિતિ સાથે આપણને સરખામણી કરવાનું સહેજે મન થઈ જાય છે. પૂર્વે સાહિત્યક્ષેત્રના વિસ્તાર તથા આર્ય સંસ્કારને સુદઢ રીતે પોષનારી વિદ્યા, એ બે પ્રત્યે કેટલી બધી લાગણી ફેલાએલી હશે, તે પણ તેમાંથી જાણી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com