Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
ભગવાન શ્રી નેમિનાથ.
––
––
.: ૧ :
p. ઘણાં ય વર્ષો વીતી ગયાની આ વાત છે. છે . પુરાતન ઇતિહાસ એની સાક્ષી આપે છે. ઇતિહાસને કણ નથી માનતું? પ્રાચીન ખંડિયેર અને અવશેષ પ્રાચીન અસ્તિત્વને તથા તેની જાહેજલાલીને સિદ્ધ કરી આપે છે. આજના ગુરુવારની પૂર્વે બુધવાર ક્યાં ન હતે? ગયા અનંત કાળમાં ગઈ કાલનો ઉમેરો થઈ ગયે, અને આજની વહી જતી મિનિટનો પણ તેમાં વધારે થતો જ જાય છે. આપણી ભૂતકાળની પ્રવૃત્તિઓએ આપણું વર્તમાનનું ઘડતર કર્યું છે, અને આપણી આજની પ્રવૃત્તિઓથી આપણે ભવિષ્યને આપણે ઘડી રહ્યા છીએ. અર્વાચીન ઘડાતે ઇતિહાસ આગળ જતાં ભવિષ્યમાં એક દિવસ ગણ કાળનો ઇતિહાસ બનનાર છે. ઈતિહાસનાં વહેતાં વહેણને અનુભવ અવશ્ય કરવા જોઈએ. જેને શાસ્ત્રોમાં કથાનુગ કહેવાય છે, તે બહુ વિશાળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com