Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 21
________________ --.-.-. શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ ૩. શ્રી સિદ્ધહેમલઘુવૃત્તિના અવસૂરિપરિષ્કાર. તદ્દન નવીન સંકલના. વિદ્વાનને મનગમતા ખુલાસાએ-નવ્ય શૈલીથી આમાં સંગ્રહવામાં આવ્યા છે. ભાષાનું મૂળ વ્યાકરણ છે, એ ભૂલશે। નહિ. ગુજરાતી ભાષાનું મૂળ ઉદ્ભવસ્થાન સ ંસ્કૃત જ છે. જેને વ્યાકરણ ઉપર કાબૂ હાય છે, તે કાષ, કાવ્ય, ન્યાય અને સિદ્ધાંતપરિશીલનમાં શીઘ્ર પ્રવેશ કરી શકે છે. ચતુર્થાં પાદ ટુંક સમયમાં બહાર પડશે. પાદની છૂટક નકલ રૂા. ૭-૧૦-૦ ગ્રાહક બને. છ અધ્યાયના રૂ।. ૧૭-૮-૦, શા. ઉમેદચંદ રાયચંદ. શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ : ૬ : શ્રી ગિરનાર તીવિભૂષણ શ્રી નેમિજિનેશ્વર પંચકલ્યાણક પૂજા. >B તમારા ગામમાં શ્રી નેમિનાથ ભગવાન છે? એક વખત આ પૂજા ભણાવેા. સાચા ભાવ પ્રગટ થશે. આ પૂજા તદ્દન નવી જ છે. આશાવરી, માલકાશ વિગેરે ઉત્તમ રાગે પણુ તેમાં છે. ટુંક સમયમાં બહાર પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52