Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
--.-.-.
શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ ૩.
શ્રી સિદ્ધહેમલઘુવૃત્તિના
અવસૂરિપરિષ્કાર.
તદ્દન નવીન સંકલના. વિદ્વાનને મનગમતા ખુલાસાએ-નવ્ય શૈલીથી આમાં સંગ્રહવામાં આવ્યા છે. ભાષાનું મૂળ વ્યાકરણ છે, એ ભૂલશે। નહિ. ગુજરાતી ભાષાનું મૂળ ઉદ્ભવસ્થાન સ ંસ્કૃત જ છે. જેને વ્યાકરણ ઉપર કાબૂ હાય છે, તે કાષ, કાવ્ય, ન્યાય અને સિદ્ધાંતપરિશીલનમાં શીઘ્ર પ્રવેશ કરી શકે છે. ચતુર્થાં પાદ ટુંક સમયમાં બહાર પડશે. પાદની છૂટક નકલ રૂા. ૭-૧૦-૦
ગ્રાહક બને. છ અધ્યાયના રૂ।. ૧૭-૮-૦, શા. ઉમેદચંદ રાયચંદ.
શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ : ૬ :
શ્રી ગિરનાર તીવિભૂષણ
શ્રી નેમિજિનેશ્વર પંચકલ્યાણક પૂજા.
>B
તમારા ગામમાં શ્રી નેમિનાથ ભગવાન છે? એક વખત આ પૂજા ભણાવેા. સાચા ભાવ પ્રગટ થશે. આ પૂજા તદ્દન નવી જ છે. આશાવરી, માલકાશ વિગેરે ઉત્તમ રાગે પણુ તેમાં છે. ટુંક સમયમાં બહાર પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com