Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
ભગવાન શ્રી નેમિનાથ :
છે ૨૧ કે તે પ્રજાને પણ ઘણે જ હેરાન કરતે હતે. જે માણસ બીજાને ઘણો જ ત્રાસ આપતા હોય તે માણસ તરફ લેકેને સ્વાભાવિક રીતે અણગમો પેદા થાય છે. જે સત્તાધીશ માણસ પોતાના આશ્રિત વર્ગ ઉપર રહેમ નજર રાખે તો તે ઘણો જ પ્રિય થઈ પડે છે. કૃષણે કંસને વધ કર્યો અને ઉગ્રસેનને ફરી ગાદીએ બેસાડયા. જરાસંધ કંસને સસરે થાય, તે ગુસ્સે થયો. તે બહુ બળવાન હતો. તેની આગળ મથુરા અને સૈરીપુરના રાજ્યો બળહીન ગણાય. તે બધા જરાસંધથી ગભરાયા અને કુટુંબ કબીલા સાથે ચાલતાં ચાલતાં કાઠિયાવાડમાં આવી પહોંચ્યા. દરિયાકિનારે એક નવી નગરી વસાવી. તેનું નામ રાખ્યું દ્વારિકા. જુનું દ્વારિકા આજે રહ્યું નથી. આજનું દ્વારિકા નવું વસેલું છે. પરાક્રમી કૃષ્ણજી ત્યાંના રાજા સ્થપાયા. વસુદેવના તે પુત્ર હોવાથી તેને બધા વાસુદેવ પણ કહે છે. એ કષ્ણ મહારાજા આવતી ચોવીશીમાં શ્રી અમમ નામે બારમા તીર્થંકર થઈ મેક્ષે જવાના છે.
: ૫ :
શ્ન ભગવાન શ્રી નેમનાથ બત્રીસ સાગરેપમના &cebooä દીર્ધ આયુષ્યની દૈવી પિગલિક સુખલીલા ભોગવીને શિવા માતાની પવિત્ર કુખે અવતરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com