________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગા સબંધીઓ કરતાં ચડિયાતી પાત્રતા ધરાવતા ઢાય તો એમના સંતાન સિવાય અન્યતે પણ હાદી બનાવાય છે. એક વખત 'હાદી' સાહેબની વરણી થઈ જાય તો વહેારા ભાઈએ એમના આદેશ પ્રમાણે વર્તવા તત્પર ડાય છે અને એમનુ' આધિપત્ય સ્વીકારી લે છે, સહેજ પણુ આનાકાની કર્યાં વગર, આ એમના એક સરસ્તા છે.
“વહેારા લે! ઈસ્લામ સિવાયના ધર્મમાં માનતા હતા, પશુ યમનથી સત પુરુષ ખંભાત પધાર્યા, સ્ખલન અને પાપ સામે એમને ખુદાનુ` રક્ષણ વનમાં એ સ ંપૂર્ણ અનુકરણીય હતા,
અબ્દુલ્લાહ નામના એક પ્રાપ્ત હતુ. વાણી અને
“ખંભાતમાં કાકા કેળા અને એમનાં પત્ની ફાકી લીને અબ્દુલ્લાહ સાહેબ એ વખતે મળ્યા કે જ્યારે એ પોતાના ખેતરમાં કામ કરતાં હતાં. કાકા કેલાએ પૂછયું : માપ કોણ છે અને કયાંથી પધાર્યા છે !” એમણે કહ્યું : ‘હુ અરબસ્તાનથી આવ્યે છું અને મારે પાણી પીવુ છે, કાકાએ કહ્યું : ‘કૂવા તે છે, પણ એનુ` પાણી સુકાઈ ગયું છે.' એમણે કહ્યુ’; કર્યા છે એ કૂવા ? એમને ત્યાં લઈ જવામાં આવ્યા. એમણે પૂછ્યુ કે જો આ કૂવો છલકાયર તા તમે તમારા ધર્મ ત્યાગી મારા ધર્મ અંગીકાર કરશે ?' એમણે કહ્યુ' : હા.' અબ્દુલા સાહેબે કૂવામાં તીર માર્યું, જે નીચેના પથ્થરમાં જઈને વસ્યું' અને કૂવામાં પાણી ઊછળવા માંડયુ, ઢાકા ૉલાક અને એમનાં પત્નીશ્રી ત્યાંત ત્યાં જ મુસલમાન થયાં. ત્યાર બાદ મૌલા અબ્દુલ્લાહ વસ્તીના અંદરના ભાગમાં ગયા. ત્યાં એમણે ચમત્કારો દેખાડવા. એક વિદ્વાન (મહંત) જોડે એમની મુલાકાત થઈ. મૌલા અબ્દુલ્લાહે એવી અસરકારક રજૂઆત કરી કે એમના મનને શાંતિ મળ, એમણે પણ ઈસ્લામ 'ગીકાર કર્યો.
ત્યાર બાદ એએ ખંભાત પધાર્યા. ત્યાંના એક મંદિરમાં લેાઢાના હાથી કાંઈ પણ જતના ટેકા વગર હવામાં લટકતા હતા. એમણે એ હાથીતે પોતાની શક્તિથી નીચે ઉતાર્યાં. આ ચમત્કારથી ટાકા અાયા અને ત્રણા લોકએ મૂર્તિઓની પૂજાને બદલે ખુદાની ઇબાદતના રસ્તે સ્વીકાર્યો.
“સિદ્ધરાજપ જેસીંગ નામને ત્યાના રાજા આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. સિદ્ધરાજે કહ્યું; જેથી શક્તિથી આદિકાલથી હવામાં અઘ્ધર લટકતા એ મહાકાય હાથીને કાણે પાડવો?’ ‘લાએ કહ્યું, થંબનથી કોઈ સત પધાર્યાં છે, એ એમના ધર્મના પ્રયાર કરે છે.' રાજાએ ગુસ્સે થઈને એમને પકડવા એક લશ્કર મેકક્ષ્’. જ્યારે લશ્કર એમને પકડવા ગયુ ત્યારે એમની આસપાસ એક મોટો ખાડો બની ગયા, જેમાં અગ્નિની જ્વાળાઓ હતી. લશ્કર માટે એ એળ ંગવુ અશકય હતું. રાજાને ખબર આપી. રાજાએ આવીને વિન'તી કરી કે આપની પાસે પહોંચવાનો માર્ગ કરી, આપે આપણે ચર્ચા કરીએ. જો આપ સત્યપથ હશે। તા અમે આપનુ અનુકરણ કરીશુ'' ત્યારબાદ અગ્નિકડા પડ્યો. ત્યારબાદ રાજાએ કહ્યું : “હે સત પુરુષ, અમારા ધર્મ પ્રાચીન છે, તમારી વાન અમને નવી લાગે છે, તમારી પાસે તમારા સત્ય અને અમારા અસત્યતા કાઈ પુરાવા હોય તે। આપે.' સંત પુરુષે કહ્યું હે રાજા, આપ આ ભવ્ય અને મોટી મૂર્તિને ભજો છે, આ મૂર્તિ વાણીહીન છે. આપ એને જે પાકારા છે તે એ સાંભળી શકતી નથી. એ આપના લાભાલાભ માટે જવાબદાર નથી, પણ હું એક મહાન ખુદાને સજદો કરું છુ', મને એનાથી હમેશ કલ્યાડુની અપેક્ષા છે, એના સિવાય કાઇથી હુ હરતા નથી, એ હુ'મેશ જીવતા રહેનાર છે. હુ એને જ્યારે પણ પેકરું છું તે એ મને સાંભળે છે અને જવાબ આપે છે, એણે જ મને ચમત્કારિક શક્તિ આપી છે, જો કચ્છું તે તમારી આ મૂર્તિને તમારી ભાષામાં માલતી કરી શકું છું, એ પોતે જ ખોલીને આપને કહેરો મારા પથ સત્ય છે, જો આ મા ધર્મ 'ગીકાર કરવાની ખાત્રી આપે! તેા ભાપની આ સ્મૃતિ ને ભાલતી કરુ`', રાજા એ માટે સહમત
1
પત્રિક
જાન્યુઆરી/૧૯૯૧
૧.
For Private and Personal Use Only