Book Title: Pathik 1991 Vol 31 Ank 04
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાન્યુઆરી '91 Reg. No. GAMC-19 જયારે ગુજરાતની ધરતી સોનું પકવશે સરદાર સરોવર યોજના ગુજરાત માટે કામધેનુની જેમ દૂઝણી સાબિત થવાની છે, સરદાર સરેરે છેજના અથાત્ 437 વર્ષનું આયુષ, પ્રતિદિન રૂ. 4 કરોડની આવક, 6 લાખ લાદેને કાયમી રોજગાર, 131 શહેરો અને 4,720 ગામડાંઓનાં 2,95,00,000 લેકેની તૃષાપ્તિ, 25,00,000 લોકોને સિંચાઇનો લાભ, 18 લાખ હેકટર જમીનને સિંચાઈ, 4.25 કરોડ વૃક્ષનું વૃંદાવન, 500 કરોડ યુનિટ વીજ ઉત્પાદન. ઉદ્યોગના વીજ-કાપનો અંત, મત્સ્યોદ્યોગથી રૂા. 185 કરોડનો ફાયદો, કષિ ક્ષેત્રે રૂા. 900 કરોડનો લાભ, 45 ટકા ખેતઉત્પાદનમાં વૃદ્ધિ, આરોગ્ય સુધરશે, ૨ણ અટકશે અને પર્યાવરણ મધુવન જેવું બની જશે, નળ સરોવર બનશે નવલું નઝરાણું, ધુડખર, કાળિયારે અને ઘુખમલ રીંછને અભયજીવન, સૌરાષ્ટ્ર બનશે સુજલામ સુફલામ , રણ રોકાશે, પવિત્ર કિનારે પ્રવાસનધામ બનશે, દુષ્કાળને ગુડ બાય, રાજપને આર્થિક વિકાશ થશે, વિસ્થાપિતોને નવજીવન મળશે. ગુજરાત નંદનવન બનશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ., બ્લેક ન', 12, પ્રથમ માળ, સરદાર ભવન, ગાંધીનગર-૩૮૨૦૧૦ મુદ્રા પ્રકાશક અને તત્રી : " પથિક કાર્યાલય ' માટે છે. કેશવરામ કા. શાસ્ત્રી, કે. મધુવન, એલિસબ્રિજ, - અમદાવાદ-૩૮• 006 તા. 15-1-1991 મુદ્રણસ્થાન : પ્રેરણા મુદ્રણાલય, રુસ્તમઅલીને ઢાળ, મિરજાપુર, અમદાવાદ-૩૮૦ 001 5 : ઈન્ટરનેશનલ પ્રિન્ટિગ વફસ, શાહપુર, માળીવાડાની પોળ સામે, અમદાવાદ-૩૮૦ 001. For Private and Personal Use Only

Page Navigation
1 ... 34 35 36