Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ ૩૧ મું અંક ૪ થે સં. ૨૦૪૭ સન ૧૯૯૧ જાન્યુઆરી
સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ - સંચાલિત
તંત્રી-મંડળ : પ્ર. કેકા. શાસ્ત્રી હૈ. ના. કે. ભટ્ટ ડે, સૌ. ભારતી બહેન
શેલત [ ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક ]
આદ્ય તંત્રી : રવ. માનસંગજી બારડ
ઇન્દ્રાસમા સમઘશસલ્યધું તપર્યયસ્તુ ચરગ્નિવ ઇવ | બ્રહ્મદ્વિષે કવ્યાદે ઘેરચક્ષસે શ્રેષ ધત્તમનવાર્ય કિમીદિને !
(ઋવેદ. ૭-૧૦૪-૨, અથર્વ, ૮-૪-૨)
[હે ઇન્દ્ર અને સોમદેવ ! તમે બંને, પાપકર્મમાં લિપ્ત થયેલા પાપીઓને બરાબર ધિક્કારે. અગ્નિ પર મૂકેલ હાંડીની જેમ અન્યને દુઃખ આપનાર વ્યક્તિને તમે તપાવો. નાસ્તિક, માંસાહારી, કર દિવાળી અને સર્વભક્ષા વ્યક્તિ પર તમે નિરંતર તમારો ખોફભાવ રાખો.
]
દુઃખદ અવસાન માત્ર દસ દિવસના ગાળામાં ત્રણ મહાનુભાવ વિદ્વાનોનાં અવસાન ગુજરાતી વિદ્રસમાજને કારમાં ધા આપી ગયાં છે ગુજરાતના અવૈતનિક રંગભૂમિના પ્રાણરૂપ કવિ-સર્જક લેખક અને નાટયલેખક અભિનયનિષ્ણાત ભાઈ જસવંત ઠાકર, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ અને ઉચ્ચ કોટિના વિવેયક (મીઠીબાઈ કૉલેજ, પાર્લા-મુંબઈના ભૂતપૂર્વ આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિક અને છેલ્લે ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ, અનેક ઍવોર્ડ અને ચંદ્રકાના વિજેતા, શિક્ષણજગતના તો ઉચ્ચ કોટિના શિક્ષણકાર કવિસર્જક લેખક વાદ્ધ આચાર્ય ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ', આ ત્રણ અગ્રિમ કેટિના ગુજરાતી સારસ્વતોને આપણે ગુમાવ્યા છે આ ઘા વર્ષો સુધી ન રુઝાય એવા છે. પરકૃપા ળુ પ્રભુ એમના આત્માને પિતાના ચરણોમાં શાશ્વત શાંતિ આપે એવી પ્રાર્થના.
– તંત્રી
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
With Best Compliments From
VXL INDIA (LTD.) (SAURASHTRA CHEMICALS)
PORBANDER MANUFACTURERS OF BASIC CHEMICALS
SODA ASH LIGHT
: Used by Housewives/Dhobis and other Weaker Sections of the Society as also by Industries like Detergents, Silicate, Soap, Textiles, Aluminium, Dyes etc, : Used by Ultramarine Blue. Bichromato
and Glass Industries.
SODA ASH DENSE
SODA BICARB
: Used for Tanning, Printing. Jaggery etc.
CAUSTIC SODA (LYE): Used in Manufacture of Wood Pulp, Soap,
Chemicel Intermediates, Dyes, Cosmetics, Bleaching. Dyeing & Printing, Textiles, Petroleum Refining. Aluminium Manufacture, Oil Extraction, Paint and Varnish, Mercerizing Cotton,
TELEPHONES : 21735, 36 & 37
TELEGRAM : SAUKEM
TELEX : 0166-201 FAX : 0286-21431
ALWAYS BUY THE BEST AND THE FIRST 'THREE LIONS BRAND' PRODCTS.
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભાર- સ્વીકારે
૧. અમદાવાદ : ગઈ કાલ અને આજ (સચિત્ર) - છે. શ્રી મુકુદ રાવળ; પ્ર પુરાતત્વ તું, ગુજરાત રાજય, પંચાયતન ભવન -૫ મે માળ ભદ્ર, અમદાવાદ-૩૮૦૦૦૧; ક્રાઉન ૮ પેજી પૃ. ૮ + ૨૦ + ૨૩; ૧૯૮૯; કિ છ પેલી નથી.
ચિત્રાનાં શીર્ષક ૨૪, કિંતુ ૨૧ પાનાંમાં બખે એટલે કર +૨૨મ પાને ર અને ૨૩ મા પાને ૧ મળી ૪૫ ચિ અંદર, મુખપૃષ્ઠ ઉપર ત્રણ દરવાજાનું બહુરંગી અને છેલા મુખપૃષ્ઠ ઉપર લાલ શાહીમાં સીદી સૈયદની મસિજદની કલામય જાળી, એમ ૪૭ ચિત્રોથી સમૃદ્ધ આ પુસ્તિકા અમદાવાદનાં શિલ્પ-સ્થાપત્યની એક દર્શનીય સપ્રતિરૂપ બની રહી છે. પ્રથમનાં ૧-૧૮ પૃષ્ઠમાં ‘અમદાવાદઃ ગઈકાલ અને આજે એ શીર્ષક નીચે અમદાવાદની ઐતિહાસિક પાર્શ્વભૂમિને પરિચય આપતાં ભદ્રનો કિલ્લો (૪) માતર ભવાની વાવ (અસારવા) (૭) “અહમદશાહની મસ્જિદ (ભક”(૭) સૈયદ આલમની મસિજદ (ખાનપુર (૮) ત્રણ દરવાજા (ભદ્ર સામે(૮) રાણી સિપ્રીની મસિજદ (આસ્તેડિયા ૧૮ રાણી રૂપમતીની મજિદ (મિરજાપુર)() “સરખેજ) કાંકરિયા ૧૦) દરિયાખનને ઘુમ્મટ (શાહી પગ)(૧૨) “આઝમખાન-મુઝિમખાન્ની મસ્જિદ અને કમર', ૧૨) સૈદ્ધ એસમાનની માજિદ અને કબર૧૨) “સીદી બશીરની મસ્જિદ (સારંગપુર દરવાજા બહાર) (૩) “મુખાઝિખાનની મજિદ (ધીકાંટા' (૧૩) “અચુતબીબી મજિદ (દુધેશ્વર)'(૧૪) લવે સ્ટેશન પરના મીન રા' (૧) “ કિલ્લાની દીવાલ” (૧૪) શાહઆલમાને રે – (૫) મહમની મજિદ (સારંગપુર)'(૧૫) બાબા લૂલની મજિદ (જમાલપુર દરવાજા બહાર)(૧૬) આઝમખાનની સરાઈ (ભદ્ર'૧૬) “શાહી મહેલ (શાહીબાગ' (૧૬) વલંદા કબ્રસ્તાન કાંકરિયા)(૧૭) સ્વામિનારાયણનું મંદિર (કાલુપુરી” અને “હઠીસિંગનું (જેન) મદિર દિ૯હી દરવાજા બહાર) – (૧૮) આટલાં સ્થાપત્ય વિશે પ્રાવ એતિહાસિક વિગતે આપવામાં આવી છે. આ પછી ચિત્રસંપુટ છપાયે છે તેમાં ઉપરનીચેના બ્લો માં તેનું તે સ્થાન અને સ્થાપત્ય ગઈ કાલ’નું અને “અ” નું એ રીતે આપવામાં આવેલ છે. આનાથી આજે ઊભેલું છે તે સ્થાપત્ય પહેલાં ઠેવું હતું અને આજે એને તરત ખ્યાલ આવે છે, પરિચય-વિભાગમાં તે તે સ્થાનને ઈતિહાસ પણ છે એટલે એના બંધાવનાએ ના વિધ્યમાં માહિતી સુલભ છે. નાની, પણ ભારે શ્રમ પુર્વક તૈયાર કરવા બદલ પુરાતત્વખાતાના નિયામકશ્રી મુકુંદભાઈ ધન્યવાદને પાત્ર છે.
૨, લેકનાટય-ભવાઈ (સચિત્ર) - લે છે. કૃષ્ણકાંત કડકિયા, પ્ર એમ પી જડિયા, કાર્યકારી કુલ સચિવ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૩૮૦૦૬; ડેમી ૮ પેજ પૃ ૧૦ + ૧૭૨, ૧૯૯૯; ૪િ રૂ. ૨ ૧/
૯૨ જેટલાં પેટા-શીર્ષકમાં નિમાયેલા લે કન ટ’ દિવા 'ભવાઇ' ઉપરનો આ પ્ર થ અત્યાર સુધીના જાણવામાં આવેલા ભવાઈ વિશે અને ભવાઈના એ ગો વિશે લખાયેલા વીસેક ગ્રંથમાં એક આધકારી તદને હાથે લખાઈને બહાર આવ્યું છે. આ ગ્રંથ ગુજરાત યુનિવર્સિટીએ પ્રસિદ્ધ કરે છે. કહેવાની જરૂર નથી કે લખાયા પછી યુનિ, કાર વદિ વિદ્વાન પર મકાની ચાળણીમાં ચળાઈને બહાર આવેલ છે. ખાસ જરૂર જણ ઈ છે ત્યાં ભજવાતા વેશેનાં ચિત્રો પણ આપવામાં આવ્યાં છે. લેખક આ વિષયના ઊંડાણમાં ઊતર્યા છે એ ભવાઈ : લેકનાટ” “ભવાઈનું સાહિત્ય ભવાઈનું પડું-મંડળ’ ‘ભજવણીની ભિન્નતા વગેરે શીર્ષકવાળાં તે તે પેટ ખડામાં જોવા મળે છે. “ભ દીને કારણે લોકસંગીતમાં એઓ ઊંડા ઊતર્યા છે. ટૂંકમાં કહેવું હોય તે “ભવાઈનાં આંતરિક તેમ બ હ ઉપકરણાદિમાં એમણે પૂરી સપષ્ટતા કરી છે. અત્યાર સુધીમાં ભવાઇ ને લગતા » માં આ ગ્રંથ એ નવી ભાત પાડનાર છે. આ ગ્રંથનું પ્રકાશન કરીને ગુજ યુનિ. એ આ વિષયે જિજ્ઞા સુઓને ભાથું પૂરું પાડવાનું સુગ્ય કાર્ય કર્યું છે. લેખક અને પ્રકાશક યુનિવર્સિટી ધન્યવાદને પાત્ર છે.
– તંત્રી
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
vide
‘પાંચક’ પ્રત્યેક અંગ્રેજી મહિન નાની ૧૫ મી તારીખે પ્રસિદ્ધ થાય છે, પછીના ૧૫ દિવસમાં કે ન મળે તે સ્થાનિક પોસ્ટ ઓફિસમાં લિખિત ફરિયાદ કરવી અને એની નકલ અને મેળવી.
છે
પથિક' સર્વોપયોગી વિચારભાવના અને જ્ઞાનનું માસિક છે. જીવનને ઊધ્વગામી અનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ સાહિત્યિક લખાણને સ્વીકારવામાં આવે છે, • પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ક્રુરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી.
0
કૃતિ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી ઢાવી જોઇએ. કૃતિમાં કઈ અન્ય ભાષાનાં અવતરણ મૂકવાં હોય તે એના ગુજરાતી તરજુમો આપવા જરૂરી છે. ૦ કૃતિમાંના વિચારોની જવાબદારી લેખકની રહેશે.
0
પત્રિક’- પ્રસદ્ધ થતી કૃતિ એના વિચારો-આભપ્રાય સાથે
તંત્રી સસ્લમન છે એમ ન સમઝવું.
O
અસ્વીકૃ કૃતિ પાછી મેળવ્વા જરૂરી ટિકિટો આવી હશે તે તરત પરત કરાશે.
૦ નમૂનાના અંકની નકલ માટે ૩-૫૦ ની ટિકિટો મોકલવી. મ.એ. ડ્રાફટ પત્ર લેખે પથિક કાર્યાલય, મધુવન, એલિસ
બજ અમદાવાદ-૩૮૦૦૦૬
પથિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ તત્રી : સ્વ. માનસ'ગજી બારડ તંત્રી-મ`ડળ( ) વાર્ષિક લવાજમ : દેશમાં રૂ.૩૦/પ્રેા.કે. કા. શાસ્ત્રી ( ) વિદેશમાં રૂ. ૧૧૧/-,છૂટક છુ. ૪૨. ડૉ. નાગડભાઈ ભટ્ટી, ૩. ડૉ. વ ૩૦ ] પૌષ, સં. ૨૦૪૭: જાન્યુ.,
અનુક્રમ
સાભાર સ્વીકાર
ભારતીય રાજવશેાની પરપરા વહેારાઓના ઈતિહાસ (એક હસ્તપ્રત)
પારડી તાલુકાના આદિવાસીઓનાં દેવ-દેવીએ
માઉન્ટ આબુ અને ગુજરાત મકરસ’ક્રાંતિનું દેશવૈવિધ્યે ઋતુક આઝાદીના વીર સૈનિક (સત્યકથા) શૈલબાઈ માતાજી
કચ્છ : ઈતિહાસ અને સાંસ્કૃતિ
(પાદટીપા)
શ્રી
For Private and Personal Use Only
ભારતીબહેન રશેલત સને ૧૯૯૩ [ ચ્યંક ૪
પૂરી ર
તંત્રી ક્રરસિદ્ધ ચૂડાસમાં ૩ ડૉ. એમ. જી. કુરેશી ૯
ડૉ. જી.જે. દેસાઇ ૧૩ અને પ્રેા. શ્રી. એન. જોશી
શ્રી હસમુખ ગ્યાસ ૧૯
શ્રી દીપક જગત ૨૩ ડૉ. જયકુમાર શુકલ ૨૨ શ્રી વીરભદ્રસિંહજી સાલ કી ૨૪
શ્રી ઠાકરસી પુ. š ંસારા ૧૦૫
વિનતિ
વાર્ષિક ગ્રાહકોએ પોતાનું કે પેાતાની સંસ્થા કોલેજ યા શાળાનું લવાજમ રૂ. ૩૦/- જી ન મેકલ્યું. ડ્રોપ તા સત્વર મ.એ.થી મેકલી આપવા ક્રાર્દિક વિનંતિ. સરનામામાં ગાળ વર્તુલમાં પડેલા એક કયા માત્રથી ગ્રાહક નું કહે છે. એ માસ પહેલાં લવાજમ મળતુ ગ્રીષ્ઠ છે. અગાઉનાં લવાજમ એક કે એકથી વધુ વર્ષાનાં બાકી છે તેએ! પણ સવેળા મોકલી આપવા કૃપા કરે. આંક હાથમાં આવે છે ગાળામાં લવાજમ મોકલો આપનારે આવા વર્તુલને ધ્યાનમાં ન લેવા વાત.
‘પથિક’ના આશ્રયદાત. રૂ. ૩૦૦૧/-ની અને આત સહાયક રૂ. ૩૦૧/-થી થાય છે. ભેટ તરીકે પણ રકમો સ્વીકારવામાં આવે છે. સ્વ. શ્રી, માનસગભાઈના અંતે 'પથિક'ના ચાહકોને ‘પથિક કાર્યાલય'ના નામના મ.એ. કે ડ્રાફ્ટથી મોકલી આપવા વિનતિ, આ છેલ્લી બે પ્રકારની તેમ, ૫૦ થી લઈ આવતી વધુ ભેટની રકમ અનામત જ રહે છે અને એનુ માત્ર ૫ાજ જ વપરાય છે,
જાન્યુઆરી/૧૯૯૧
૧
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિહાસ એક અચ્છે શિક્ષક, માર્ગદર્શક છે.
અતીતની એક આખી પેઢી જીવનની પાયાની ત્રણ બાબતેને આધારે ભર્યું ભર્યું જીવી ગઈ :
૧. ભૂતકાળનું ગૌરવ ૨. વર્તમાનની પીડા
૩. ભવિષ્યનું સ્વપ્ન સાંપ્રતમાં જીવતા આપણા સૌ ઉપર આવનારી પેઢીની અનાગત જવાબદારી છે.
આપણે ઇતિહાસ પાસેથી મન-બુદ્ધિની આંખ ખુલી રાખી કંઈ ભણી શકીએ ?
કાન ખુલ્લા રાખી ઇતિહાસ પાસેથી માર્ગદર્શન મેળવી
શકીએ ?
જીવી શકીએ?
આ દિશાના પ્રયત્નો કરીએ તો આવનારો સમય ઉજજવળ છે. સૌજન્યઃ
એકસેલ ઈન્ડસ્ટ્રીઝ, લિ. કિ દર રૂવાપરી રોડ, ભાવનગર-૩૬૪૦૦૧
ફોન : ૨૫૨૨-૨૩-૨૪ = =– –– –– –– –––
જાન્યુઆરી ૧૯૧
કાકા
v
––
પથિક
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભારતીય રાજવ’શાની પર પરા
શ્રી. કર્ણસહુ ગા. ચૂડાસમાં
[ 'પચિક'-જુલાઈ-૧૯૯૦ ના ક્રમમાં વિરાટ્સ'શ (પૃ. ૩-૭ માં) છપાયા હતા. બો ચૂડાસમાએ ભારતીય રાજવશેાની પરંપરા ભારે શ્રમપૂર્વક તૈયાર કરી છે તે અમને મેકલી આપી હતી. અમારે માટે પણ એ અભ્યાસના વિષય હોઈ એ વિચારણામાં રાખી હતી. એને છાપવા જેવું સ્વરૂપ આપવામાં વિલા થયા છે, વચ્ચે ઍકટો.-નવે.-ડિસે.ના અંક દીપોત્સવાંક અને એની પૂર્તિરૂપે છપાયા તેથી વધુ વિલબ થયા, હવે જાન્યુ.-ફેબ્રુ.માં એ વ્યવસ્થિત રીતે આવશે. એક રીતે આ ભુલાયેલે વિષય છે, એ ઉદ્દેશે જ પૌરાણિક વ શાવલીઓ એ શાકથી એપ્રિલ-’૯૦ ના ‘થિક’માં (પૃ. ૧૫–૨૩ અને ૨-૧૧,૧૩) શ્રી એક્ જી. પાર્જિટરના એન્થિયન્ટ ઈન્ડિયન હિસ્ટોરિકલ ટ્રેડિશન (૧૯૨૨)'માંથી અમારા વિવેચન સાથે સૂર્યચંદ્રવંશ અને પેટાશાખામાની વાવલી આાપવામાં આવી હતી. આ વંશાવલી સાથે રાખતાં શ્રી ચુડાસમાએ આપેલી ચાલીએ સમઝવાની વધુ સરળતા થશે. વ'જ્ઞાવલીઓને સાંપ્રત સસ્રાબ્દી સુધી લાવ ને એમણે છ વિશ્રામા નીચે પ્રયત્ન કર્યાં છે, જેના સમાદર કરતાં માનદ થાયું છે. -તંત્રી }
૨ કશ્યપ ૩ વિવસ્વાન
૪ વૈવસ્વત
વિશ્રામ ૧
કૃતયુગ [ સપ્તર્ષિ ] વિસ'.પૂ. ૧૨૧૪૪ થી ૮૨૪૪ : કુલ વર્ષ ૩૯૦૦ છ ઋષે : (૧) માટે, (ર) અગ્નિ, (૩) ત્રિરા, (૪) વસે, (૫) પુલસ્ત્ય, (૬) પુલ, (૭) ક્રતુ સૂર્યવશ : શાખા ૧ શાખા ૨ વ્યવશ : શાખા ૧ શાખા ૨ શાખા ૩ શાખા ૪ ૧ મરીચિ ૧ અત્રિ
૫ ઇક્ષ્વાકુ ૬ વિકૃક્ષિ
છ થશા
૮ દાયાત
૯ પુર જય
૧૦ અનેના
૧૧ ૩ ૧૨ વિશ્વરથ
૧૩ ચંદ્ર
૧૪ યુવનામ ૧૫ અવસ્થ
૧૬ બૃહદય ૧૭ ફેવલાવ્ય
૧૮ દૃઢામ
પથિક
મિથિ
www.kobatirth.org
નિષિ સન્માતિ ૩ સુધ
વિદેહ
મન
માધવ
ઉદાવસુ
૨ ચંદ્ર-સામ
૪ પુરવા
પૂમડુ
૬ નવ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ યયાતિ (૧)
૮ યયાતિ (૨)
હું યતિ (૩)
૧૦ યયાતિ (૪)
૧૧ યયાતિ (૫)
જાન્યુઆરી ૧૯૯૧
For Private and Personal Use Only
ક્ષેત્રવ
કશ્યપ
કાશીરાજ
વિજય
જરતુ
વ
અજન
કુશળ
સુશ મિષ
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાત્રક
નમસ્ય
૧૯ હર્ષ સુકેતુ ૧૨ યયાતિ (6)
રાષ્ટ્રવીર ૨૦ સૂદાન ૨૫ વિકુંભ
પુર(૧) ૨૨ વર્ણવ ૨૩ કુશાશ્વ દેવરાત કોષ્ટા સહસ્ત્રજિત પુરૂાર) ૨૪ સેનજિત
સદેવ સત્યજિત પુરુ(૩) ૨૫ યુવનાશ્વ
સ્વાહિત હેઠય પુરુ(૪) દીર્ઘતમાં ૨૬ માંધાતા બૃહદ્રથ ચિત્રરથ ધર્મ ૨૭ અંબરીષ
પુર(૫) ૨૮ યૌવનાવ ૨૯ પૃથુ
શુચિબધુ કુંત જનમે ૩૦ ત્રિશંકુ મહાવીર વાનસ્વાતિ સમાની પ્રાચિન્હાન ધન્વતરિ ૩૧ હરિશ્ચંદ્ર
મહિષ્માને *
અજય ૩૨ રહિત ૩૩ હારીત
मृड६७ ભદ્રસેન પ્રવીર ૩૪ ચંપક.
કૃતવીર્ય 2પ સુદેવ સંસ્કૃતિ 'ચિત્રરથ મેદ ૩૬ વિજય
સહસ્ત્રાર્જુન ૩૭ મરુધું
ચારુપાદ ૩૮ વૃક-ભરત
જયદેવજ ૩૯ અસિત દુષ્ટ કે શશબિંદુ તાલ ધ
વિશ્રામ ૨ શ્રેતાયુગ વિ.સ.પૂ ૮૨૪૪ થી ૫૯૪૪ કુલ વર્ષ ૨૩૦૦ યા મિથિલા શાકામ્ય પુરી પ્રતિષ્ઠાનપુરી માહિષ્મતી દ્રપ્રસ્થ કાશી ગિરિધ્વજ
મથુરાયદુવંશ યદુશાખા પુરવંશ ક્ષત્ર વસુવંશ ૪૦ સગર ૧૪ હસવ ૨૪ પૃથુશ્રવા હૈહયવંશ ૨૪ બહુમાન ૧૯(કૃષ) ૪૧ અસમંજસ
બૃહદ્રથ કર અંશુમાન ૧૫ મારુ ૨૫ ધર્મ
૨૫ સંથાતિ ૨૦ વસુ ૪૩ દિલીપ ૪૪ ભગીરથ ૧૬ પ્રતિધક ૨૬ ઉશને
૨૬ અહતિ
૨૦જદૂતુ(ર) ૪૫ શ્રુતન
ર૭ બાચક ૪૬ નાભ-નાભાગ ૧૭ કીર્તિરઘ ર૮ ભજિત રરીતિ
રર બૃહદ્રથ
અવક
ર૯ જયામઘ
૨૮ તેય
૪૭ સિંધુ, ૧૮ દેવમીઢ ૪૮ અયુતાયુ ૪૯ ઋતુપર્ણ ૧૯ વિબુધ
૩૦ વિદર્ભ ર૮ રતિનાભ જાન્યુઆરી ૧૯૯૧
૨૩ મૂલવાહન ૨૪ સૌ વેવ
પથિક
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦ સકામ ૨૦ મહીક
પણ મુદાસ
પર અદ્ભુક
૨૧ કાતિરાજ
૧૩ નારીકવચ
૨૨ મહાસમા
૫૪ દાય
૫૫ પિડ ૫૬ વિશ્વસહ
પછ ખાંગ
[૫૮ દી'બાહુ]
૫૯ ૨૩
૬૦ અજ
૬૧ દશરથ
૬૩ કુશ ૬૪ અધિ
૬૫ નિષાદ
હું નભ
૬૭ પુ ડરી ૬૮ ક્ષેમધન્વા ૬૯ દેવાનિક ૩૦ હીન ૭૧ પરિયાત્ર
૭૨ વથસ્થલ
૨૩ ૨૩ રામા
૭૩ વજ્રનાભ
૩૪ ખગણુ
૭૧ સુગમ
૭૬ વિકૃતિ ૭૭ હિરણ્યનાભ
૨૪ હરામા
૨૫ શિધ્વજ૩
૭૮ પુષ્પમ
૫૯ ધ્રુવ
પથિક
કુશર
દર રામચંદ્ર (સીતા- ૨૬ ધર્મધ્વજ ૪ર શકુનિ ર્મિલા)(માંડવી શ્રુતકીર્તિ) શિરધ્વજ કીર્તિ ધ્વજ
ㄓ
www.kobatirth.org
૩૨ અનાજ
૩૩ ઊજ જંતુ ૩૪ પુરુજિત
૩૫ અરિષ્ટનેમિ
૩૨ કુતિ
૩૩ દિ
૩૪ નિવૃતિ
૩૭ શ્રુતાયુ
૩૮ સૂર્યોધ
૩૯ ચિત્રથ
૪૦ ક્ષેમાધિ
૪૧ સમય
૩૫ દશા
૩૬ વ્યામા
૪૨ સત્યથ
૪૩ ઉપગુરુ
૩૭ જીમૂત
૩૮ વિકૃત
૪૩ કરાય
૨૭ કૃતધ્વજ ૨૮ કેશિધ્વજ
૨૯ ભાનુમાન ૪૪ દેવરાત
૩૦ શતદ્યુમ્ન
૩૧ ચિ
૩૯ ભીમરથ
૪૦ નવરથ
૪૧ દશરથ
વિશ્રામ ૩
દ્વાપરયુગ · મહાભારત-પ્રસગના સમય સુધી વિ.સ. ૧૯૪૪ થી ૩૦૪૪
ર૯૦૦ કુલવ
૪૧ મતિનાર
૪૫ દેવક્ષમ
૪ મધુ
૪૮ વી
૪૮ તનુ
૪૯ પુરૂહાત્ર
૫૦ આય
પદ્મ સાવર્ક
તાલજ ૧
૩૦ સાર્વભૌન ૩૧ જયસેન
૩૨ અર્વાચીન
૩૩ અરિહ(૧)
રૂપ મહાસામ
પર સમાન
૧૩ વિદુરથ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ અાધન
૩૬ દેવા તથિ
૩૭ અજમીઢ(૧)
૩૮ ક્ષ
૩૯ અરિહા(૨)
૪૦ વસ્તી
જર ત શું ૪૩ પ્રતિન
૪૪ શેમ્પ
૪૫ દુષ્યંત
×t ભરત
જણ મળ્યું
૪૮ બૃહક્ષેત્ર
૪૯ સિતાક્ષ
૧૦ અજમીઢ(૩)
૫૧ સમજ
પર સાઁવરણુ
૫૩ રાજ
૫૪ મહંતુ
૫૫ સુચ
જાન્યુઆરી/૧૯૯૧
ક્ષેત્રવા
For Private and Personal Use Only
૨૫ યદુ
૩૧ ***
૨૬ સન
૨૭ સુત્ર
૨૮ ચલન
૨૯ ક્રુતિ
૩. ઉરિચર
૩૧ ચ
૩૨ કુશાગ્ર
૩૩ મ
૩૪ પર તપ
૩૫ સુમિંત્ર
સુમિત્ર
૩૬ સુદ ન
૩૭ પુમાણુ ૩૮ ઉપરિચર(ર)
૩૨ ૧૩.
૪ મત્સ્ય
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪ વર્વત
૫૪ શર
પડ વિંદુરથી
૫૫ ભજમાન ૫૬ શિનિ
પ૭ સાર્વભૌમ ૫૮ જયસેન
૪ સુભાષણ
૮૦ સંધિ ૮૧ સુદર્શન ૮૨ અનવર્ણ ૯૩ શીધ્ર ૮૪ મરુ. ૮૫ પૃથુસેન ૮૬ અમદ્રોણ ૮૭ મહાશ્વાન ૮૮ વિશ્વબાહુ ૮૯ પ્રસેનજિત ૯૦ તક્ષક
૪૧ ઊર્જ
૫૭ સ્વયંભજ ૫૮ વિક ૫૯ દેવમીઢ
૪૭ શ્રુવ ૪૮ જય ૪૯ વિજય ૫૦ ઋતુ ૫૧ વીતહવ્ય પર તિ
૫૯ અાધન ૬૦ સભ ૬ દિલીપ ૬૨ પ્રતાપ ૬૩ સંતનુ ૬૪ વિચિત્રવીર્ય
૪૨ બૃહદ્રથ
૬૦ વસુદેવ
ક બૃહદબલ ૫૩ બહુલાધ ૧ શ્રીકૃષ્ણ નીલરાજ યુધિષ્ઠિર
૪૩ જરાસંધ વિશ્રામ ૪ મહાભારત પ્રસંગના સમયથી બૌદ્ધકાલ યુધિ. સ. ૧ થી ૧લ્પર
વિ.સ. પૂ. ૩૦૪૪ થી ૧૯૨ કુલ વર્ષ ૧૫ર અયોધ્યા મિથિલા શાકાશ્યપુરી દ્વારકા-શેણિત ઈદ્રકસ્થ રાયકાલ કોશલ ગિરિત્રજ ૯૧ બૃહદબલ બૃહદ્રથ ૫૪ બહુલા ૬ શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર ૩૬-૦-૦ (પુરપંશ શાખા) વસુવંશ ૯૨ બૃહત્સાનું પ્રતિમા ૬ર અનિરુદ્ધ ૬૭ અભિમન્યુ
૪૩ જરાસંધ ૯૩ રક્ષેપ સુપ્રતીક ૬૩, વજનાભ ૬૮ પરીક્ષિત ૬૦-૦૦ ૫૪ સહદેવ ૮૪ વત્સપાલ
૬૪ પ્રતિપાદ ૬૯ જનમેજય ૮૪-૩-૧૩ ૪૫ ચિત્રરથ ૫ પ્રતિશર્મા અશ્વસેન ૫ સુબાહુ ૭૦ શતાનીક ૮૨-૮-૨ = દ્વિતીય રામ ૯૬ દેવકર શકરાજ ૬૬ શાંતિસેન છો સહજ્જાનીક ૮૮-૨-૮ ૪૭ દુષ્ટશલ્ય ૮૭ સહદેવ
૬૭ સત્યસેન ૭૨ અશ્વમેઘજ ૮૧૧૧-૨૭ ૭ હૈયાતિ ૪૮ ઉગ્રસેન ૯૮ બૃહસ્થવ
૬૮ સુષણ ૭૩ અસીમકૃષ્ણ ૭૫-૭-૧૮ ૭ર સાવ ભીમ ૯ થરસેન ૯૯ ભાનુરને
બહુજ ૬૯ ગોવિંદભર ૭૪ નિમિચં* ૭૫-૨-૧૪ ૭૪ જયસેન ૫૦ ભુવનપતિ ૧૦૦ સુપ્રતીક
૭૦ સૂર્યમલ્લ ૭૫ ચિત્રરથ ૭૮•૭૨૧ ૭૪ મહીભીમ ૫૧ રૂચક ૧૦૧ ભરૂદેવ રહૂગણ ૭૧ શાંતિવન ૭૬ હીરથ ૭૮-૭-૨૦૭૫ દક્ષાનન ૫ર સુખદેવ ૧૦૨ મુનશેપ
'કર સયાજય દષ્ટિમાન ૬૯-૫-૬ ૭૬ હાશાનંદ ૫: શુચિરય ૧૦૩ કુશીનર કૃતં જય ૭૩ વિશ્વવરાહ ૭૮ સુજન ૬૫-૧૭૭ દેવક ૫૪ પર્વતસેન ૧૦૪ અંતરિક્ષ
૭૪ ખેંગાર ૭૯ સુનીથ ૬૪-૬-૪ ૭૮ માં વર ૫૫ મેધાવી ૧૦૫ સુવર્ણ
૭૫ હરિરાજ ૮૦ નૃચક્ષુ ૬૨-૦૧૪ ૭૯ કાત્યાયન ૫૬ સેનગીરી ૧૬ અમિત્રજિત
૭૬ સીમ ૮૧ સૂખીનલ ૫-૧૦-૧ ૮૦ નિમિ પણ ભીમદેવ ૧૦૭ બૃહદ્વાજ
૭૭ ભીમ ૮૨ પરિવ ૪ર-૧૧-૨ ૮૧ દુષ્યત ૫૮ પૂર્ણ મલ્લ ૧૮ ધમ રાજ
૭૮ ભેજ ૮૩ સુના ૧૮-૧૮ ૮૨ સુધ ૫૯ કરવી ૧૦૯ મૃત'જય - રાગંજય ૭૯ રાજમાચિક્ય ૮૪ મેઘાણી ૫-૮-૧૦ ૮૩ હારીત ૬ જયપાલ
જાન્યુઆરી/૧૯૯૧
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ રાજય
૮૦ મહીપાલ ૮૫ નૃપ જય ૫-૧૦-૧૦ ૮૪ ભરત ૬૧ અશ્વમેધજ ૧૧૧ સંજય
૮૧ ભદગલ ૮૬ દુર્વ ૫૦-૮-૨૧ ૮૫ વિરોચન ૬૨ કુરુદન ૧૧ર શકયવર્ધન બૃહદવ ૮૨ મૂલરાજ ૮૭ નિમિ ૪૭-૯-૨૦ ૮ અજમીઢ ૬ સેનવીર ૧૧૩ કે ધાજિત
૮૮ બૃહદ્રથ ૪૫-૧૧-૨૩ ૮૭ સંવરણ કે વીરમાલ ૧૧૪ અતુલવિક્રમ
૮૩ મહીપાલ ૮૯ સુદાસ ૪૪-૮-૭ ૮૮ સૂધવા ૬૫ રિપુજ્ય ૧૧૫ પ્રસેનજિત શાકયે ૮૪ શિલાજિત ૬૦ શતાનીક ૪૦ ૧૦-૮ ૮૯ પરીક્ષિત ૧ પ્રોત૧). ૧૧ શુક
૮૫ ઝેઝ ' ૯૧ દુર્દમન ૫૦-૧૧-૮ ૯૦ ભીમસેન ૨ ) (૨) ૧૧૭ સુરથી
૮૬ દે ૯ર બહિર ૩૯-૯-૦ ૯૧ પ્રદીપન ૩ , (૩) ૧૧૮ (મિત્ર) શુદ્ધોધન ૮૭ ચૂપચંદ્ર ૯૩ દંડ પણ ૪૦-૧૦-૨૫ ૯૨ ક્ષેમક ૪ ચંડપ્રોત (નાગવંશ) ૮૮ દુગરખ્ય ૯૪ નિમિ
૫ સપ્રોત ૮૯ વિશ્વવરાહ ૯૫ ક્ષેમક ૫૮-૫૮' નરવાહન ૧ શિશુનાગ ૯૦ મુલરાજ ૧ વિશ્રવા ૧૭.૨૯ શતાનીક ૨ કોકવર્ગ ૯૧ કહરાજ ૨ પરુષેણ ૪ર૮:૨૧
૩ ક્ષેમધમાં ૯૨ ગેવિંદમલ ૩ વીરસેન પર-૧૦૭ ૪ ક્ષેજિત ગૌમતબુદ્ધ ૯૩ આનંદ ૪ અનંગશાયી૪૭-૮૩ ૯૬ ઉદયન પબિંબિસાર
વિકમ ૫ કલિયુગઃ બૌધકાલથી વિ.સં. ૧ સુધી, યુધિ-સં. ૧૫૨ થી ૩૦૪૪ ચંદ્રવંશ વિશ્રાવ ઉદયનવંશ રાજ્યકાલ પરમાર નાગવંશ પુરપુર ઈદ્રપ્રસ્થ
ઉજજૈન પાટલિપુત્ર ૯૪ ચામુંડ ૫ હરિજિત
૩૫-૨-૧૧ ૬ પુરુષસેથી
૪૪-૨-૨૨ ઉકે. પૃથ્વી ૬.અજાતશત્રુ ૭ સુખપાલ
૩૦-ર-૨૧ ૧ મુંજ ૯૫ સર્વલેહ ૮ કત
૪૨-૯-૨૪ ૨ બડિયાદરાજ ઉય-ઉદાસીન ૯ સજજન
૩૨-૨-૧૪ ૩ જિગા. ૪ જમાઈ
મહાનંદી કફ દુર્ગખ્ય ૧૦ અમચૂર
૨૧-૩-૧૬ " પ. નંદ્ર
ન હશે ૧૧ અમીપાલ ૨૨-૧૧-૨૫ ૬. બધાયેલ
૧, નંદિવર્ધન ૯૭ શાલિવાહન પર દશરથ
૨૫-૪-૧૨ ૭, ભરિય
૨. ઉગ્રસેનના હ૮ વિકમભોજ ૧૩ વરસાલ
૩૧-૮-૧૧ ૮. કેચ
૩. પસુકનંદ ૯૯ મહીપાલ ૧૪ વીરસહા
૪૭-૦-૧૪ ૯. મનમય ૪. પાંડુ કમતિ
૧૦. માનધ્રુપદ્ર ૫. ભૂપાલાનંદ ૧૦૦ ખેંગાર ૧ વીરમકાર
૩૫-૧૦-૮ ૧૧. વત્સરાજ ૬. રત્નપાલનંદ ૧૧ દેવરથ ૨ અજિતસિંહ
૨૭-૭-૧૯ ૧૨. વંસ ૭. વિષ્ણુ ૧૨ વ્યાપાલ ૩ સર્વદત્ત
૨૮-૩-૧૦ ૧૩. પતરાજ ૪ ભુવનપતિ
tપ-૪-૧૦ ૧૪. અજેપત ૮ સેસિટીકા ૧૦૩ જગદેવ ૫ વરસેન
૨૧-૨-૩ ૧૫. બનેપત પહાપવનંદ-(2) પથિક
જાન્યુઆરી/
૧૧
કોલ
વીપતિ
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહીયાલ ક હનુષણખલ
જ વિભાઈ ૮ સંવરાજ
૯ તેજપાલ
૧૦ મારક ૧૦૫ અનંગપાલ ૧ પ્રલની
૧ર શરૂમન લઇ લેજરાજ ૧૩ જીવપ્લેક
જ હરિરાય પણ ધર્મસેન ૧૫ વીરસેન(૨) ૧૮ અંબરીષ ૧૬ આદિત્યંત
મરમર-ઠણું
૪૦-૮-ક ૧૬. પાન ૯ ધનનો ૨૬-૪-ક ૧૦ પરાય
- ઉકેલ મયવંશ ૧૮. પેહરવ
૧ ચંદ્રગુપ્ત ૧૭-ર ૧૦
૧૮ ગંગાપાલ ૨૮-૧૧-૧૦
૧૯ રતનપાલ ૩૭-૭-૨૧
૨૦ ધનતપાસ ૪૨-૫-૧૦
૨૧ રાઘવપાલ ૮-૧૧-૧૩ ૨૨ સમરપાલ ૬ સગુણ
૨૩ રાયપાલ ૭ શાલિશક ૨૬-૧૦-૨૯ ૨૪ વિપાલ ૮ સામધર્મા ૩૫-૨-૧૦ ૨૫ અમરપલ ૯ શતધમ
૨૩-૧૧-૨૩ ૨૬ જેલપાલ - ૧૦ બૃહદ્રથ પરમાર વંશ પરમાર વંશ નાગવંશ ઈદ્રપ્રસ્થ
ઉજજન પાટલિપુત્ર ૩૨ રામપાલ ૧. શું ગમિત્ર
૩૩ નખપાલ ૨. યુદ્ધમત્ર ઉજ ધરણીધર ધુંધુમાર ૪૨-૪-૨૪
૨ મહર્ષિ ૩૫ ધીઅડ
૪-૨-૨૯ ૩૬ ધીરસેન ૩ મનસ્વી ૫૦-૧૦-૧૯
૪ મહાયુધ ૩૦-૩-૮ ૧ દેવભૂતિ ક૭ લમણસેન પ ફુરનાથ ૨૮-૫-૨૫ ૩૮ કામસેન ૬ જીવનરાજ ૪૫-૨-૫ ૩૯ ઉસુલવા ૭ રન ૪૭-૪-૨૮ ૨ સહદેવ ૪૦ ઈદ્રોન ૮ આરીલક પર-૧૦-૮ (કનકસેન)
* ૮ રાજપાલ ૩૬-૦-૦ ૧ શત્રુણ
- ૪૧ વાસુદેવ :
૧૦૯ અવિણ
» ઉમસન
અનિરૂદ્ધ
૧૧૨ જયસિંહ ૧૧૩ સાંભળ
૧૧૪ મેન્ડમલ્લ ૪ર ભતૃહરિ ૧. મહંતપાલ ૧-૧૪-૦ ૪૨ સુદર્શન
૪૩ શાતકર્ણિ ૧૧૫ લસરાજ
૪૩ વિક્રમાદિત્ય મહાવિક્રમ ૯૩-૦-૦ ૪૪ શાલિવાહન
- પાદટીપ ૧. અત્રિ ઋષિ ત્રાષિપત્ની અનસયા-પ્રવર: “અત્રિના ત્રણ પુત્ર થયાઃ ચંદ્ર દત્તાત્રેય અને વીસા, એમાં ચંદ્ર ક્ષત્રિય અને દત્તાત્રેય તથા દુર્વાસાએ બ્રહ્મકર્મ સ્વીકાર્યું', દુર્વાસા–ત્ર ચહાભારતપ્રસંગ સુધીના સમય પર્વત પ્રસિદ્ધ રહ્યું છે. દત્તાત્રેયના નામથી તે કણ અજાણ છે ? (અપૂર્ણ)
પથિક
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહેરાઓને ઈતિહાસના એક હસ્તપ્રત]
. એમજી. કરેલી શ્રી એ. એ. એ ફેકી જેવા પ્રખર વિદ્વાને મુંબઈની સેન્ટ્રલ લાઈબ્રેરીની અરબી-ફારસી હસ્તપ્રતોનું એક કેટલોગ તૈયાર કર્યું છે તેમાં અરબી હસ્તપ્રતોમાં “રસાલતુદ-જુમgઝ ઝાહિરહ લિ ફિતે બહતિલ બાહિરહમેને ઉલેખ કર્યો છે, અર્થાત “પ્રજવલિત વહે પંથના લેકને ઉજજવળ અહેવાલ.”
આ હસ્તપ્રત અરબીમાં છે; વચ્ચે ક્યાંક ક્યાંક એને ફારસી અનુવાદ છે, કવાંક નથી. એના લહિયાનું નામ મુનશી હાજી સલાહુદ્દીન અરાઈ છે. એના કર્તાનું નામ મળતું નથી, પણ હસ્તપ્રતમ એ પિતાને વહેરા કેમના એક સભ્ય તરીકે ઓળખાવે છે. તદુપરાંત કર્તાના પિતાને કાલમાં જે વહેરાઓના બુઝર્ગ ધર્મગુર હતા તેમનું નામ મેલાના ઝનુદ્દીન હતું અને લેખક એમના નામ પછી “ખુદા એમને દીર્ધાયુષ અપે” એમ લખે છે. આ હસ્તપ્રતની રચનાને સમય, જે ક્યાંય ઉલિખિત નથી, તે ઉપર્યુક્ત વિગત ઉપરથી નક્કી થઈ શકે છે.
આ હસ્તપ્રત “મિરાતે સિકંદરી” નામની ફારસી હસ્તપ્રત સાથે બંધાયેલ છે. “મિરાતે સિક દરી” અને વહોરાઓના આ ઈતિહાસને લહિયે એક જ છે. લહિયા હાજી સાહદ્દીન અરાઈ લખે છે કે
બસ સાહેબના આદેશથી મેં લિ. સ. ૧૨૬૪-ઈ. સ. ૧૮૪૯ માં અમદાવાના કાજી સાહેબ, કાજી હુસેન વદ હાજી મહમદ સાલેહ સાહેબના મકાનમાં બેસીને “મિરાતે સિકંદરી'ની આ હસ્તપ્રતની સંપૂર્ણ નકલ કરી. હિ. સ. ૧૨૪૫, સફર મહિનાની સાતમી તારીખે લહિયાએ આ હસ્તપ્રત પૂરી કરી.” એટલે એક જ વર્ષમાં એણે આ બંને હસ્તપ્રતની નકલ કરી.
આ ઉપરથી એમ કહી શકાય કે મજકુર લહિયાએ મજકુર ઈતિહાસની એ જ વર્ષે અમદાવાદમાં જ નકલ કરી દેવી જોઈએઅરબી ઇબારતની નકલ કરવામાં લહિયાએ જોઈએ તેટલી એકસાઈ રાખી નથી. આજે બોડરા”નું બહુવચન “બવાહિર” કરવામાં આવે છે. આ હસ્તપ્રતમાં એનું બહુવન
બહરહ કરવામાં આવ્યું છે. અરબી ભાષામાં બહુવચન બંને રીતે શકય છે, પણ હાલ બાહિર” વધારે પ્રચલિત છે. આ હસ્તપ્રતને જરૂરી ફકરાઓનું ગુજરાતી ભાષાંતર નીચે પ્રમાણે છે :
સત્યના પંથે ચાલતા, હિંદમાં વસતા વહે નામે ઓળખાતા લેકિને આ અહેવાલ છે, એ લે કે કેવા છે, એમનું મૂળ કર્યા છે અને એમને આ અનુપમ લહાવ-એટલે કે ઈસ્લામ ધર્મ-કરી રીતે મળે એને આમાં ઘોડે અહેવાલ છે. હું પોતે પણ એ પૈકી એક છું. આ પંથના લકે બાઇ અને આંતર દષ્ટિએ સત્યના સીધે પંથે ચાલનારા હોય છે. હંમેશ નમાઝ પઢ છે, રાજા રાખે છે. ઈબાદત કરે છે, (કિતાબ (કુરાન) અને સુન્નત પ્રમાણે વર્તે છે, આ બંનેના નિયમોનું કદી ઉલંધન કરતા નથી અને એને ઈ પણ અંશ જતો કરતા નથી.
“એ માં એક “હાદી’ એટલે કે ધર્મગુરુ હોય છે, જે એમને હંમેશ સત્કાર્યો કરવા પ્રેરે છે. અને અસત્ય તથા પાપથી રોકે છે. વહેરાઓ એમના આદેશ અને નિષેધને ચુસ્તપણે વશ થાય છે, કદી એમને અનાદર કરતા નથી, જાણે કે “હાદી' સાહેબનું એમના ઉપર એક પ્રકારનું રાજ્ય ચાલે છે. એમની એક આચાર-સંહિતા છે, એક પરંપરા છે, વહેરાઓ એને અનુસરે છે.
"જ્યારે એક હાદીનું અવસાન થાય છે ત્યારે તરત બીજા “હાદી' સાહેબ નિમાય છે. જે સજજતા અને ગ્યતા ધરાવતા હોય તે હદી સ્વર્ગસ્થના સંતાનમાંથી નિમાય છે અને જે એમના
જાન્યુઆરી ૧૯૯૧
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગા સબંધીઓ કરતાં ચડિયાતી પાત્રતા ધરાવતા ઢાય તો એમના સંતાન સિવાય અન્યતે પણ હાદી બનાવાય છે. એક વખત 'હાદી' સાહેબની વરણી થઈ જાય તો વહેારા ભાઈએ એમના આદેશ પ્રમાણે વર્તવા તત્પર ડાય છે અને એમનુ' આધિપત્ય સ્વીકારી લે છે, સહેજ પણુ આનાકાની કર્યાં વગર, આ એમના એક સરસ્તા છે.
“વહેારા લે! ઈસ્લામ સિવાયના ધર્મમાં માનતા હતા, પશુ યમનથી સત પુરુષ ખંભાત પધાર્યા, સ્ખલન અને પાપ સામે એમને ખુદાનુ` રક્ષણ વનમાં એ સ ંપૂર્ણ અનુકરણીય હતા,
અબ્દુલ્લાહ નામના એક પ્રાપ્ત હતુ. વાણી અને
“ખંભાતમાં કાકા કેળા અને એમનાં પત્ની ફાકી લીને અબ્દુલ્લાહ સાહેબ એ વખતે મળ્યા કે જ્યારે એ પોતાના ખેતરમાં કામ કરતાં હતાં. કાકા કેલાએ પૂછયું : માપ કોણ છે અને કયાંથી પધાર્યા છે !” એમણે કહ્યું : ‘હુ અરબસ્તાનથી આવ્યે છું અને મારે પાણી પીવુ છે, કાકાએ કહ્યું : ‘કૂવા તે છે, પણ એનુ` પાણી સુકાઈ ગયું છે.' એમણે કહ્યુ’; કર્યા છે એ કૂવા ? એમને ત્યાં લઈ જવામાં આવ્યા. એમણે પૂછ્યુ કે જો આ કૂવો છલકાયર તા તમે તમારા ધર્મ ત્યાગી મારા ધર્મ અંગીકાર કરશે ?' એમણે કહ્યુ' : હા.' અબ્દુલા સાહેબે કૂવામાં તીર માર્યું, જે નીચેના પથ્થરમાં જઈને વસ્યું' અને કૂવામાં પાણી ઊછળવા માંડયુ, ઢાકા ૉલાક અને એમનાં પત્નીશ્રી ત્યાંત ત્યાં જ મુસલમાન થયાં. ત્યાર બાદ મૌલા અબ્દુલ્લાહ વસ્તીના અંદરના ભાગમાં ગયા. ત્યાં એમણે ચમત્કારો દેખાડવા. એક વિદ્વાન (મહંત) જોડે એમની મુલાકાત થઈ. મૌલા અબ્દુલ્લાહે એવી અસરકારક રજૂઆત કરી કે એમના મનને શાંતિ મળ, એમણે પણ ઈસ્લામ 'ગીકાર કર્યો.
ત્યાર બાદ એએ ખંભાત પધાર્યા. ત્યાંના એક મંદિરમાં લેાઢાના હાથી કાંઈ પણ જતના ટેકા વગર હવામાં લટકતા હતા. એમણે એ હાથીતે પોતાની શક્તિથી નીચે ઉતાર્યાં. આ ચમત્કારથી ટાકા અાયા અને ત્રણા લોકએ મૂર્તિઓની પૂજાને બદલે ખુદાની ઇબાદતના રસ્તે સ્વીકાર્યો.
“સિદ્ધરાજપ જેસીંગ નામને ત્યાના રાજા આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. સિદ્ધરાજે કહ્યું; જેથી શક્તિથી આદિકાલથી હવામાં અઘ્ધર લટકતા એ મહાકાય હાથીને કાણે પાડવો?’ ‘લાએ કહ્યું, થંબનથી કોઈ સત પધાર્યાં છે, એ એમના ધર્મના પ્રયાર કરે છે.' રાજાએ ગુસ્સે થઈને એમને પકડવા એક લશ્કર મેકક્ષ્’. જ્યારે લશ્કર એમને પકડવા ગયુ ત્યારે એમની આસપાસ એક મોટો ખાડો બની ગયા, જેમાં અગ્નિની જ્વાળાઓ હતી. લશ્કર માટે એ એળ ંગવુ અશકય હતું. રાજાને ખબર આપી. રાજાએ આવીને વિન'તી કરી કે આપની પાસે પહોંચવાનો માર્ગ કરી, આપે આપણે ચર્ચા કરીએ. જો આપ સત્યપથ હશે। તા અમે આપનુ અનુકરણ કરીશુ'' ત્યારબાદ અગ્નિકડા પડ્યો. ત્યારબાદ રાજાએ કહ્યું : “હે સત પુરુષ, અમારા ધર્મ પ્રાચીન છે, તમારી વાન અમને નવી લાગે છે, તમારી પાસે તમારા સત્ય અને અમારા અસત્યતા કાઈ પુરાવા હોય તે। આપે.' સંત પુરુષે કહ્યું હે રાજા, આપ આ ભવ્ય અને મોટી મૂર્તિને ભજો છે, આ મૂર્તિ વાણીહીન છે. આપ એને જે પાકારા છે તે એ સાંભળી શકતી નથી. એ આપના લાભાલાભ માટે જવાબદાર નથી, પણ હું એક મહાન ખુદાને સજદો કરું છુ', મને એનાથી હમેશ કલ્યાડુની અપેક્ષા છે, એના સિવાય કાઇથી હુ હરતા નથી, એ હુ'મેશ જીવતા રહેનાર છે. હુ એને જ્યારે પણ પેકરું છું તે એ મને સાંભળે છે અને જવાબ આપે છે, એણે જ મને ચમત્કારિક શક્તિ આપી છે, જો કચ્છું તે તમારી આ મૂર્તિને તમારી ભાષામાં માલતી કરી શકું છું, એ પોતે જ ખોલીને આપને કહેરો મારા પથ સત્ય છે, જો આ મા ધર્મ 'ગીકાર કરવાની ખાત્રી આપે! તેા ભાપની આ સ્મૃતિ ને ભાલતી કરુ`', રાજા એ માટે સહમત
1
પત્રિક
જાન્યુઆરી/૧૯૯૧
૧.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયો. મૂર્તિએ બેલીને સંતપુરુષના પક્ષે સાક્ષી પૂરી. રાજા અને એમની સાથે આવેલા એમના સહીઓએ આ બધું સાંભળ્યું અને જોયું. રાજાએ પિતાની જનેઈ કાપી નાખી અને એમની સાથેના લોકોએ પણ એવું કહેવાય છે કે એ દિવસે કપાયેલી જઇએનું વજન લગભગ ૨૬૦ રતલ થયું.
ત્યાર બાદ ખંભાતમાં દૂર દૂર સુધી ઈસ્લામને ફેલાવો થશે તેમજ આખાય ગુજરાતમાં પણ સિરાજ જેશીગ મસલમાન થશે અને ભારમલ પણ. સૌપ્રથમ મસલમાન થનાર એ જ હતા, અમારા મૌલાના અને હાદી સફદ્દીન એમના જ વંશજ છે. એ જ એમના યશસ્વી જ છે. વાર બાદ એમના સુપુત્ર મૌલા યાકુબના હાથમાં સત્તા આવી. ત્યારબાદ એમના સુપુત્ર મુલ્લા ઈશ્વાક થયા, એમણે જ એમને ઉછેર્યા હતા. ત્યારબાદ શેઠે સમય સત્તા (ગાદી) એમના વંશજો અને સગાઓમાં રહી અને થોડો સમય એમના વંશજો સિવાયના લેકે હાદી' બન્યા, એટલે સુધી કે હાલના અમારા સૈયદના મૌલાના સૈફુદ્દીન હાદી થયા. ખુદા એમને કયામત સુધીનું દીર્ધાયુષ અપે. આજે અમે તે એમને અનુસરીએ છીએ, ધર્મની બાબતમાં એએથી જ અમારા માર્ગદર્શક છે.
આ રીતે ગુજરાતમાં ઇસ્લામને ઉદય મૌલા અબ્દુલ્લાહના હાથે હિ. સ. ૪૫૦માં થયે, ખંભાતમાં જ એમની કબર છે. એઓશ્રી યમનના માલિક બન માલિક હમાવીના શિષ્ય હતા. એ હિબતુલ્લાહ બિન સા શિરાઝીના શિષ્ય હતા. શીરાઝી સાહેબે એમના યશસ્વી પૂર્વજો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલું અને આ સિલસિલે છેક ઉઝરતે સલમાન શાસી (૨. ઇ.) સુધી પહોચે છે, જેમના વિશે સૂલુલ્લાહ (સ. અ. વ.) ફરમાવ્યું કે સલમાન અને “અહલે તિ’ પીકી એક છે.”
અહીં અનુવા પૂરે થાય છે. ત્યાર બાદ હસ્તમતમાં હઝરત સલમાન ફારસી (૬.દ.)ની પ્રશંસામાં એક બે ફકરા છે. એ વાતને જોકે હાલ આ લેખને સંબંધ નથી.
અંતે લેખક કહે છે કે “ખરીદ-વેચાણ કરનારને એટલે કે વેપાર કરનારને ગુજરાતના લોકો વહેરા' કહે છે. વહેરા કહેવડાવવા માટે બીજું પણ કારણે છે, પણ સૌથી જાણીતા અને વિક્રેત કારણ તે આ જ છે.”
આ હસ્તપ્રતથી વહેરાઓ અંગે પ્રચલિત વાર્તાઓને ટેકે સાંપડે છે. તદુપરાંત એમના હાદી” વિશે થોડુંક જાણવાનું મળે છે,
ખંભાતમાં આવેલ દઈ બેલાઈ અબ્દુલ્લાહની કબર ઉપરના લેખમાં મુeતનસિકતા આદેશથી. એઓ અહીં આવ્યા છેવાનું લખ્યું છે. સુરતનસિર વમનને રાજા હતા. એના ઇતિહાસને લગતી બે-એક અરબી હસ્તકતા મુબઈના સેન્ટ્રલ લાઇબ્રેરીમાં છે, જે વાંચી શકાઈ નથી, કદાચ એના અભ્યાસથી વધુ વિગત પ્રકામાં આવે. આ લેખમાં અલજિરિયાને પણું ઉલેખ છે. આફ્રિકાના ક્ષેત્તરના દેશને મુસલમાન સામ્રાહક રીત “ગાબ' તરીકે ઓળખે છે, જેમાં અલાજેરિયાનો સમાવેશ થાય છે અને “મરિયા મલાઈ શબ્દ વધારે પ્રચલિત જોવા મળે છે, પણ એ બે હાંકતા જેવા પછી આગળ વાત કરી શકાય.
પાદટીપ (૧) મૂળ અરબી હસ્તપ્રતમાં આ જ પ્રમાણે છે, પણ એની નીચે લખેલા ફરસી અનુવાદમાં એટલે વધારે કરવામાં આવ્યું છે કે કૂવાનું પાણી ખારું હતું તે અબ્દુલ્લાહ સાહેબે મીઠું કરી બતાવ્યું,
(૨) આ બધા જ પ્રસંગે કરીમ મહંમદ માસ્તર “મહાગુજરાતના મુસલમાનામાં વર્ણવ્યા છે. જુઓ . ૧૩૫-૧૩૬, પણ કોઈ પ્રમાણ આપ્યું નથી. એમણે માત્ર એટલું જ લખ્યું છે કે “શિયાએની દઢ માન્યતા પણ છેક અકારણે તે ના જ હેય.”
(૩) શ્રી કરીમ મહમદ માસ્તરે કાકા એકલા અને કાકી એકલી એમ નામ આપ્યાં છે, (મહાગુજરાતના મુસલમાને ૫ ૧૩૬).
જાન્યુઆર/૧૯૯૬
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_) એક ઘઈશ્રીનું નામ મહમદઅલી હતું એમ માસ્તર લખે છે. પૃ. ૩૩, “આબે દોસર નામના ગ્રંથના લેખક શેખ મહંમદ ઇકરામે એમનું નામ મહંમદ આપ્યું છે. (આબે કસર, બીજી આકૃતિ, પૃ. ૩૬૯-૭૦).
(૫) મૂળ અરબી હસ્તપ્રતમાં સિદ્ધાર જેશીગ' લખ્યું છે તેથી વિદ્વાન કેટેગ-લેખકશ્રી ફેઝી સાહેબ એને “સરદાર જેશીંગ' વાચે છે (જુઓ કેટલેગ, પૃ. ૮), પણ મારા નમ્ર અભિપ્રાય મુજબ એને સિહારાજ” વાંચવું જોઈએ.
(૬) શેખ મુહમ્મદ ઈકરામન મંતવય પ્રમાણે દાઈ ધો અબદુલ્લાહ અથવા મુહમ્મદે ૨૦ વર્ષ સુધી બ્રાહ્મણ તરીકે સિદ્ધરાજના રસોઈયા તરીકે કામ કર્યું હતું. અને ગુપ્ત રીતે ઇસ્લામને પ્રચાર છે. સિદ્ધરાજને જાણ થતાં એમને જીવતા સળગાવી દેવાનો આદેશ અપાય, પણ પકડાય એ પહેલાં જ એ અવસાન પામ્યા અને એમની લાશ લેને ઢગલે બની ગઈ. (આબે કેસર, પૃ. ૩૦) ઇકરામ સાહેબ એમ પણ લખે છે કે કેટલાક લેકોના મંતવ્ય પ્રમાણે સિદ્ધરાજ મુસલમાન તે થયે, પણ પાછળથી એ હિંદુ થઇ ગયા હતા. એમણે બંને વાતે વિશે કોઈ હવાલે આપ્યો નથી.
() શેખ ઈરામના કહેવા પ્રમાણે સિદ્ધરાજના ભારમલ અને તાડમલ નામના બે પ્રધાને મુસલમાન થયા. કરીમ મહમદ માસ્તર ભારમલને કોઈ સામંત માને છે, કેમકે ભારમલ નામને સિદ્ધરાજને કોઈ પ્રધાન હતા નહિ. આ ભારમલની કબર ખેડા જિલ્લાના ઉમરેઠ ગામમાં શિયા વહેરાઓના કબ્રસ્તાનમાં લેવાનું કહેવાય છે, ભારમલ અટકતા વહેરાઓ સૌરાષ્ટ્રમાં જનાં રાજ્યમાં છે.
(૮) મલાઈ અબ્દુલ્લાહ સાહેબની કબર ખંભાતમાં છે. એમની કબર ઉપર અરબીમાં એક કતઓ છે. આ કતઓને ફોટો મને ડે. રામજીભાઈ સાવલિયાએ(જે.જે. વિદ્યાભવન) આપો. ત્યાર બાદ અમે કેટલાક મિત્રો ખંભાત જઈને જોઈ પણ આવ્યા. એ કતબાના અરબી લખાણુને ભાવાર્થ આ પ્રમાણે છે:
“આ કબર પવિત્ર દાઈ મલાઈ અબ્દુલહની છે, જે મુસતનસિરના હુકમથી સૌ પ્રથમ અહીં ધર્મપ્રચારાર્થે પધાર્યા, એમણે અલજિરિયાના દાઈને આદેશ આપે. એમના પ્રયત્નને લીધે અને એમને સાથી મલાઈ અહમદના પ્રયત્નોને કારણે, ખુદાએ હિંદના ૨/૩ જેટલા લોકોને માર્ગદર્શન અપાવ્યું. એ બંને સિદ્ધરાજ જેશીંગના સમયમાં અહીં પધાર્યા. સિદ્ધરાજે એમની વાત સ્વીકારી અને મુસલભાન થયું. આ ઘટના હિં, સ. ૪૬૫ અથવા ૪૮૭ થી હિ.સ. ૫૩૬ વચ્ચેની છે, એથી મેહરમના પહેલા દિવસે મરણ પામ્યા.” મળ હસ્તપ્રતમાં હિસ, ૪૬૦ છે, જ્યારે કતબામાં હિ.સ. ૪૬૫ ઈ. સ. ૧૦૭રે છે. એ કાંઈ મેટે તફાવત નથી.
(હઝરત પીર મહંમદશાહની લાઈબ્રેરીમાં “અલમુગની' નામની એક અરબી હસ્તપ્રત છે. એના લેખક જગવિખ્યાત વિદ્વાન મલાના મહમ્મદ તાહિર પટણી (ન્ય ૯૮ ૬ હિ.સ.) છે. એમાં એઓ પોતાને વોરા એટલે કે અરાજિલ હિન્દી' અથાત “વહેરા એટલે કે ભારતીય વેપારી' તરીકે ઓળખાવે છે. ૌલાના મહમદ તાહિર ચુસ્ત સુન્ની હતા અને અકબરને સાથ લઈ એમણે શિયા વિરુદ્ધ ચળવળ રેલી. છેવટે આમ જતી વખતે ઉજજૈનમાં એમને શહીદ કરવામાં આવ્યા.
૧૦) મેલાઈ અબ્દુલ્લાહના હાથે સહરાજ મુસલમાન થયો, પણ શેખ ઇકરામ લખે છે કે એવું હેવામાં આવે છે કે સિદ્ધરાજનું મરણ થયું તે ગુપ્ત રીતે એને દફન કર્યો અને એવું જાહેર કરવામાં ગામ કે દેવી દેવતાએ એની લોશન લઇ ગયા. “અને સર’માં શેખ ઇકરામે એમ કહેવા માટે હવાલે આપ્યું નથી. - નાં મિહરાજ વિશેની આ વાત સમકાલીન સાહિત્યમાં કષય મળતી નથી -તંત્રી! જાન્યુઆરી/૧૯૯૧
પિયિક
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પારડી તાલુકાના આદિવાસીઓનાં દેવ-દેવીએ
૨. ડુમલાવ
૩. ભાલદા
૪. રૅહિણા
પ. પરિયા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડા. જી.જે. દેસાઈ અને પ્રેા ખી. એન, દેશી
[આ અભ્યાસમાં પારડી તાલુકામાં વસતા આદિવાસીઓનાં દેવ-દેવીએ વિશે જ માહિતી એકત્ર કરવામાં આવી છે, તેયા એ સમાજની ઉત્પત્તિ, એમના પૂર્વજોના ઈતિહાસ, આર્થિક સામાજિક અને રાજકીય બાબતો વિશે ખાસ માહિતી આપવામાં આવી નથી. આદિવાસીઓ પૈકી જેએ દોડિયા જાતિના છે તેનાં ૧૪૪ કુળ માનવામાં આવે છે..
આ લેખની સામગ્રી માટે આદિવાસી વસ્તીવાળાં નાનાં મેટાં ૧૬ ગામોની મુલાકાત લેવામાં માવી હતી તેમજ એ સમાજનાં આગેવાન સ્ત્રી--પુરુષો પાસેથી એમાં દેવ-દેવીઓ વિશે માહિતી મેળવવામાં આવી હતી. પારડી તાલુકાનાં ૮૧ ગામો પૈકી જે ગામાની મુલાકાત લેવામાં આવી તેઓનાં નામ નીચે પ્રમાણે છે :
૧. પરમાસા
૬. તરમાલિયા
૭. મળી ૮, ખેરલાવ
૯. શબડી:
૧૦. વાઘછીપા
૧૧. પારડી
૧૨. નાની તબાડી
૧૩. ક્રિકરલા
૧૪. શીય
૧૫. ગવાય
૧૬. સુખેશ
ધોડિયા જાતિ : આ આદિવાસી પાતાની ઉત્પત્તિ વિશે કેટલીક પ્રચલિત લોકથા વ વે છે તે મુજબ પોતાની જાતિને એ ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ પ્રાચીન માને છે અને રાજપૂત ગરાસિયા વ`શાંથી એમના પૂર્વજો ઊતરી આવ્યા હતા એવી માન્યતા ધરાવે છે, મહારાષ્ટ્રના ધૂળિયા જિલાના જંગલ—વિસ્તારમાં પોતાના પૂર્વજોએ સૌ-પ્રથમ વસાહત સ્થાપી હાવાથી એ ાંડયા' કે ધાડિયા’ કહેવાયા એવા મત પણ પ્રચલિત છે.૭ ધાડિયા સમાજમાં રૂાઇ પેટા જાતિ નથી, પરંતુ જીવં જુદાં કુળા છે. એક જ કુળમાં લગ્ન કરવાનો નિષેધ માનવામાં આવે છે. આ કુળાનાં નામે પથી જાણવા મળે છે કે આ લાકા પોતાની જાતિમાં પણ ઉચ્ચ-નીચ એવા વ`ભેદ પાડે છે.
સ્થળતપાસ દરમ્યાન જણાયુ` છે કે આ સમાજમાં જે દેવ-દેવીઓની. પૂજા થાય છે તે બધાં દેવ-દેવીઓનાં સ્થાનો કાઈ. મદિરમાં જ હોય એવુ` નથી, સામાન્ય રીતે ગામના પાદરે લીમડા પીપળા વા મહુડો આમલી સીસમ ૩ સાભળાના વૃક્ષ નીચે સ્થાનક હેાય છે. આ દેવ-દેવીઓની મૂત" કે આકાર પણ સ્થાનિક રહેનારા કુંભાર કે સુથારે માટી કે લાકડામાંથી બનાવેલ મનુષ્યના જેવી મુખાકૃતિ હોય છે અથવા માટીના ઘડા પર નાના નાના ગંગળીથી ખાડા પાડેલા હોય કે લાળમાં આંખના આાર પાડેલા હોય છે. ધણી જગ્યાએ માત્ર કુરતી અણુવડ પથ્થર કે લાકડાના ટુકડા પર સીંદૂર લગાડી પૂજા માટે મૂર્તિ ઊભી કરી દેવામાં આવે છે. દીવા પૂજાનુ મુખ્ય સાધન છે. નૈવેદ્ય કે ભાગમાં પાડી બકરાં યા ભરધાનું માસ અને દારૂ દ્વાય છે. આ પ્રજા માટે ભાગે દરેક દેવ-દેશીને અષશ્રહાથી જ માનતી હાય છે. દરેક દેવ-દેવીમાં અગમ્ય શક્તિ છે : એનામાં ભરખી જવાની, કદરૂપા કરી દેવાની, . ખીમાર પાડી દેવાની, ધારેલલ કાર્યમાં બાધારૂપ બનવાની, બાળકો ન થવા દેવાની, ખળીમા ભેગું કરેલું અનાજ લઈ જવાની અને ખેતીમાં પાક નાશ કરવાતી વગેરે શક્તિ રહેલી હોવાનું મનાય છે, તેથી એવાં દેવ-દેવીઓની ખીક આદિવાસીએમાં ઘર કરી ગયેલી હોય છે. મા પ્રકારનાં ડર અને શિક
જાન્યુઆરી ૧૯૯૧
'
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંધશ્રદ્ધાને કારણે જ આ લેકે અનેક જાતના વહેમનું સંગ્રહસ્થાન બની ગયાં છે. કોઈ પણ રોગચાળે કે આપત્તિ રેવા દેવાની બાધા લે છે. આ કાર્ય દેવ-દેવીના દૂત તરીકે ભગત-ભગતાણી કરે છે. ગત કે ભગતાણીનું કામ કરનાર વર્ગ એમની જાતિનાં જ માણસ હોય છે. એ ડુંગર નવડાવે, ડુંગર ઉપર દવ (આગ લગાડે, માતાને ભાર કાઢે તથા પિતાનાં પશુઓ માટે બાધા લે છે. તેઓ પાડા બકરે કે મર બલિ તરીકે ચડાવે છે. આમ મનુષ્ય અને પશુ બનેની આપત્તિ દૂર કરવા બાધા (માનતા) રાખવામાં આવે છે.
ધર્મના પરંપરાગત સ્વરૂપમાં એની વારસાગત શ્રદ્ધા એ એમનાં અપરિવર્તિત મૂલ અને પ્રતીનું સારું ઉદાહરણ છે. સ્થળતપાસ દ્વારા કેટલાંક મુખ્ય અને પ્રસંગોચિત દેશ-દેવીઓનાં સ્થાન પૂજાવિધિ માન્યતા વગેરેની માહિતી મેળવવામાં આવી જે નીચે મુજબ છે :
(1) બરમદેવ શ્રાવ) બ્રહ્મા તરીકે પૂજાતા આ દેવનું સ્થાન પીપળો સીમળે કે સીસમના ઝાડ નીચે હોય છે. એનું મુખ્ય મંદિર પારડી ગામમાં રાષ્ટ્રિય ધોરી માર્ગ ઉપર મામલતદાર કચેરી પાસે આવેલું છે. એ ઉપરાંત તાલુકામાં બીજા બે જાણીતા મંદિર છે એક બગવાડા ગામમાં અને બીજું બલીઠા ગામમાં બાકીનાં નાનાં નાનાં મંદિર વગરનાં સ્થાન આખા તાલુકામાં ૪૦ થી ૫૦ જેટલાં છે. આ દેવની અગત્યની બાધાઓ માનતાઓ પૂજાવિધિ વગેરે માટે પારડીના મદિર આખા તાલુકાની આદિવાસી પ્રજ આવે છે.
આસો વદ બારસને દિવઝે આ દેવની પૂજા થાય છે, મેળે ભરાય છે, લીધેલી બાધાઓ (માનતાએ) મુકાય છે અને બીજી બાધાઓ લેવાય છે. ખાસ કરીને ગોવાળિયા આ દેવને સવિશેષ માને છે. બળદ ગાય ભેસના શી ગડાને ગેરુ લગાડે છે, મંદિર નાળિયેર-સી દૂર-ચેખા ફૂલ વગેરે ચાવે છે. હાલમાં કેટલાક માદમાં આ મૂર્તિ મુકેલી જણાય છે, પરંતુ દૂરના જંગલાવતારનાં ગામામાં માટીનો આકાત અથવા લાકડામાંથી બનાવેલ બ્રહ્મદેવની પૂજા થાય છે.
(૧) સલાબાઈ લાલબાઈ કે શીતળા દેવી, આ દેવીનું મુખ્ય મંદિર વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાને મળી ગામે આવેલ છે. બીજ મદદ પારડી તાલુકાના બગવાડા ગામે આવેશું છે. આ દવાના ઉપાસના શ્રાવણ સુદ સાતમના દિવસે થાય છે. દક્ષિણ ગુજરાત યુનિવટીના સંસ્થા “સન્ટર કાર ફાયર સ્ટડીઝ તરફથી “દવા આદેલન’ નામનું પુસ્તક પ્રગટ થયું છે, જેના લેખક ડાવડ હાડમન સન ૧૯૨૨ ના નવમ્બરમાં સુસ્ત જિલ્લાના આદિવાસીઓમાં “દેવા આદેન' નામથી પ્રગટેલા સામૂહિક ચેતનાનું વર્ણન કર્યું છે. ગાંધીયુગમાં આદિવાસીઓમાં ધાર્મિક માન્યતાઓ સાથે રાજકીય જાત અને મનન બદલાયેલા મિજાજનું આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે, ડેવિડ હાડિ મનના મત અનુસાર આ દવા સલાબાઈ તરીકે જાણીતી બની હતી. એ મૂળ ધાણા જિલાના પાલઘર વિસ્તાભાવ આવા હતા૫ અને ત્યાંથી વાપી દમણ પારડી ધરમપુર વાંસદા ઉનાઈ સાનગહ થઈને ખ્યા જા જાણીતા બની હતી. વધુમાં હાર્ડિમન લખે છે કે અલાબાઈ દેરી શીતળાની દેવા તરાક ઉભા કમાન પાર વિસ્તારના આદિવાસી બે વાસ્તે સમાજસુધારણા માટેનું પરિબળ બનાં તથા આણે ડામના ફક માટે ભૂત-રાક્ષસ-ડાકણવદ્યા જેવી માન્યતા ઉપરના હુમલા તરીકે કામ કર્યું. બાજી બાજુ બાડેલી તથા જલાલપોર તાલુકામાં ગાવાના સાથીદાર તરીકે રાષ્ટ્રિય કાર્યમાં સહાયક બની.
આ દેવા હાલમાં શીતળા દેવી તરીકે અને બળિયા દેવ (બાપા) તરીકે બંને નામથી પૂજાય છે. દેવીની પૂજા જે દિવસે થાય તે દિવસે પાછલા દિવસનું રાધેલું ટાઢું ખાવાને રિવાજ છે.
જાન્યુઆરી/૧m
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવાબાઈ અથવા શીતળામાતાની માટીની મૂર્તિ બનાવવામાં આવે છે તેના પર ટીંડોરાંના વેલા ચડાવવામાં આવે છે. કેટલાંક લીમડાનાં પાન પણ ચડાવે છે, કારણ કે બાળકને જયારે શીતળા આવે છે ત્યારે ટીંડાંને રસ અને લીમડાનાં પાનને ઉપયોગ કરવામાં આવે છે. બળિયા બાપા નમી જાય એટલે શરીર ઉપર હળદર લગાડવામાં આવે છે. દેવીની અનેક બાધા રાખવામાં આવે છે. બાધા મૂકવા કે મંદિર જાય છે ત્યાં નૈવેધમાં કેસ કાગળ, ભૂરા (વાદળા) દોરા, હળદર ગાંઠ, નાળિયેર તચા કંકુ ચડાવે છે, સાત ધાન (સાત પ્રકારનું અનાજ) સુરણ ટીંડેર આદુ વગેરે પણ ચડાવવામાં આવે છે. આ રોગને ભેગ બનનાર બાળક કે મોટી ઉંમરની વ્યક્તિ' છેકટરની દવાને જરા પણ ઉપયોગ કરતાં નથી. ભગત ભગતાણી પાસે શીતળાના દાણા જેવડાવવામાં આવે છે અને એમની સૂચના મુજબ બાધા રાખવામાં આવે છે. જરૂર જણાય તે મરઘાને બલિ પણ ચડાવે છે.
(૩) બાયાદેવી : આ દેવીનું મુખ્ય મંદિર ધરમપુર તાલુકામાં વિરવલ ગામમાં છે. એના મુખ્ય પૂજારી (ભગત) દિતિયા બાપા એક વૃદ્ધ આદિવાસી હતા. આ દિતિયા બાપા પણ બાયાદેવીને રીઝવવા માટેના માધ્યમરૂપે પૂજતા હતા તેથી આદિવાસીઓ પ્રથમ પૂજા દર્શન વગેરે વિતિયા બાપાના સ્થાનકનાં કરે છે, ત્યારપછી બાયાદેવીને પૂજે છે. પારડી તાલુકામાં બાયાદેવીનાં નાનાં મોટાં ગાશરે ૨૦ જેટલાં મંદિર છે તેમાં પરવાસા ગામમાં મુખ્ય મંદિર છે. બાયાદેવીનાં મંદિરમાં રાતહમણ-સીતા અને હનુમાનજીની મૂર્તિ હોય છે. આ પ્રકારની મૂર્તિવાળાં મંદિરનાં સ્થાનકને બાયાદેવી' શા માટે કહેવામાં આવે છે એની ઢોઈને માહિતી નથી. આ દેવીની પૂજા કાર્તિક સુદિ અગિયારસ તથા રામનવમી ગૌત્ર કૃદિ નોમ)ને દિવસે ખાસ થાય છે. આ દિવસે દરમ્યાન મેળો ભરાય છે અને નૈવેદ્ય ધરાવાય છે. પહેલી વેવમાં ભરવાને બલિ ચડાવવામાં આવતે, પણ હવે લેડા મંદિરમાં નાળિયેર ચડાવે છે અને ઘેર જઈને મર વધેરે છે. મેળા દરમ્યાન રામાયણ ભાગવત અને નાની મોટી કથાનું આયોજન કરવામાં આવે છે.
(૪) પાદરવી : આ દેવીનાં સ્થાન દરેક ગામમાં એક કરતાં વધુ જગ્યાએ એક જ ગામમાં હેય છે. આ દેવીનું મંદિર નથી, પરંતુ પથ્થર કે લાકડામાંથી દેવી બનાવીને દરેક ગામને પાદરે પધરાવેલ હોય છે. આ દેવી ગામના રક્ષક તરીકે હેાય છે. ગામમાં દુશ્મન ન આવે. રોગચાળે ન આવે કે કુદરતી આફત ન આવે એ માટે આ દેવી પૂજાય છે. એનાં પૂજા નૈવેદ્ય વગેરેને વિધિ કાઈ પણ સારા દિવસે થાય છે, ગામના કોઈ પણ સામુહિક કાર્ય વખતે પાદરેદેવીને પૂજવામાં આવે છે.
આ દેવીથી જ્યારે ગામનું રક્ષણ ન થાય અને કોઈક ભયંકર રાગ ગામમાં લાગુ પડી જાય તે એક વિશિષ્ટ પ્રકારની વિધિ બધા દેવોને રીઝવવાના થાય છે. એ છે “દેવીને ભાર ઉતાર” આ વિધિમાં દેવીની પ્રતીકાત્મક મૂર્તિ બનાવી અને લાકડાના રથમ સ્થાપવામાં આવે છે, જેને દેવાને,
થ' કહેવામાં આવે છે. ગામનાં બધાં લેકે પિતાનાં વાજિત્રે લઈને ભેગાં થાય, દરેક પિતાને ઘેરથી અનાજ મરવું બકરું ફળ નાળિયેર વગેરે ગમે તે એક-બે વસ્તુ સાથે લઈને આવે અને ગામના મુખ્ય માર્ગોથા સ્ત્રી-પુરુષ-બાળ નાચતાં કુદતા, વાજિંત્ર વગાડતાં દેવીને રથને લઈને ગામથી દૂર નદી કે કાતર સુધી જાય, ત્યાં જે કાંઈ સાથે લાવ્યાં હોય તે દેવીને બલિ તરીકે ચડાવે, રસોઈ બનાવે. અને સાથે બેસીને જમે. દેવીના રથને ત્યાં જ મુકી આવે, પછી ઘેર પાછા જાવ. આમ દેવીને રથ કાહવાથી ગામ પવિત્ર થયું ગણાય.
ન્યુઆરી/૧૯૯૧
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) ખેતરપાળ (નાગદેવ) આ દેવનું સ્થાન દરેક દિવાસી પાના ખેતરમાં ઉભું કરે છે. માટીના નાના નાના કોઈ પણ પ્રકારના આકાર બનાવી એને મહુડા સીસમ કે અન્ય ઝાડના થડ પાસે મૂકવામાં આવે છે. શ્રાવણ સુદ પાંચમને દિવસે ખેતરપાળની ‘નાગદેવ તરીકે પૂજા કરવામાં આવે છે. આ દેવ ખેતરના રખેવાળ તરીકે હોય છે. એ ખેતરમાં પડેલા જીવ જંતુ ઉંદર વગેરે પ્રાણીઓને શિકાર કરી ખેડૂતનું વાવેલું અનાજ બચાવે છે. દર વરસે પ્રથમ વરસાદ થાય ત્યારે અને રોપણી તથા વાવણીના સમયે ખેતરપાળના સ્થાનકે ચેખા રાંધવામાં આવે, નાળિયેર-સીંદૂરથી એની પૂજા કરવામાં આવે, પછી જ ખેતીનાં કામ શરૂ થાય છે.
(૬) કણસરી (નહેરી) દેવીઃ આ દેવીની પૂજા ખેતીમાં વધુ અનાજ ઊગે એ માટે થાય છે. દેવીનું સ્થાન આદિવાસીઓ પિત-પિતાને ખેતરમાં રાખે છે. અનાજના લેટમાંથી નાના-મોટા આકારની મૂર્તિ બનાવી ખળીમાં પધરાવે છે. અનાજનાં કણસલાં કે કૂંડાં પરથી કણસરી” શબ્દ બને છે. ખેતરમાં પાક તૈયાર થાય એટલે ભગતને બોલાવીને આગલા વર્ષની કનડેરી દેવીનું વિસર્જન કરી નવી મતિઓ પધરાવે છે. એ વખતે મરઘાને બલિ ચડાવે છે. જેટલા પ્રકારનું અનાજ પાળ્યું હોય તે બધાંમાંથી થોડું થે લઈને ખેતરમાં જ રાંધે છે અને સંગલિહાલાઓને બેલાવીને જમણ આપે છે. આ દેવીની સ્થાપના ખળીની પાસે થયા પછી ખળીમાં જવાને મુખ્ય માર્ગ છે તે માર્ગ પર નજીકમાં આવતા ઝાડ સાથે ઘાસનું દેવું બધિવામાં આવે છે. દેરડાની વચ્ચે માટીને ઘડો બાંધવામાં આવે છે. એમાં સાત ધાન (સાત પ્રકારનું અનાજ) અને ઉપર નાળિયેર મૂકવામાં આવે છે. રસ્તા પર રાખથી ત્રણ પટ્ટા પાડે છે, જેથી ભૂત-પલીત-કણુ વગેરે રાત્રે આવીને પાકેલું અનાજ ભરખી ન જાય. કણસરી દેવી ખેતીના પાકનું રક્ષણ કરે છે તેથી ખૂબ શ્રદ્ધાપૂર્વક એની પૂજા થાય છે.
(૭) બાળ દેવ (બાળકના દેવ): આ દેવનું મુખ્ય સ્થાન પારડી ગામમાં પારડી કૅલેજ પાસે આવેલું છે. બીજાં નાનાં મોટાં સ્થાને આશરે ૬ થી ૭ જેટલાં છે. પારડીના દેવ સમગ્ર તાલુકામાં પ્રખ્યાત છે. દરેક રવિવાર અને ગુરુવારે આ સ્થળે અસંખ્ય શ્રદ્ધાળુ લેકે આવે છે. જે સ્ત્રીને બાળકના જન્મ પછી બાળક મરી જતાં હોય, બીજા કારણસર બાળકને જન્મ થતું ન હોય તે આ દેવની બાધા રાખવામાં આવે છે. એ ઉપરાંત સ્ત્રી કે બાળક નજરાઈ જાય, એમના ઉપર કોઈ ભૂત-પિશાચ કે ડાકણની નજર પડે, સખત માંગી અને કે શરીરને વિકાસ ન થાય ત્યારે પણ આ દેવની બાધા રાખવામાં આવે છે. આ દેવના સ્થાનકે ભગત અથવા ભગતાણી બેસે છે. એ દઈને ધુણાબે, દાણા આપે અને વનસ્પતિની દવા આપે. આ દેવ પ્રત્યે આદિવાસીઓ સિવાયના સવર્ણો પણ શ્રદ્ધા રાખે છે, એના પૂજાવિધિના નિયમોનું પાલન કરે છે..
(૮) હનુમાનદેવઃ આ દેવનું સ્થાન બાયાદેવી(રામ-લક્ષ્મણ-સીતાજીના મંદિરની સાથે હેય છે, પરંતુ એ સિવાય લગભગ દરેક ગામમાં હનુમાનદેવની મૂર્તિ હોય છે. તાલુકામાં આશરે ૬૫ થી વધુ હનુમાનદેવનાં સ્થાનક છે તેમાં પારડી ગામમાં ડુંગરી ફળિયા ખાતે મોટા હનુમાનદેવનું મંદિર ટેકરી ઉપર આવેલું છે. હનુમાન -જયંતી વખતે તેમજ દર શનિવારે લોકે હનુમાનદેવને તેલ અડદ અને સીંદુર ચડાવે છે તથા નાળિયેર વધે છે. કેટલાક ગામોમાં પથ્થરના આકાર વગરના દેવની સ્થાપના પણ લેએ કરેલી છે. ખાસ કરીને બીજા દેવ-દેવીઓની બાધા માનતા કે પૂજાવિધિ પછી પણ દુઃખ
ન મટે ત્યારે ભગતને માધ્યમ બનાવી હનુમાનદેવને રીઝવવા એની બાધા રાખવામાં આવે છે. હનુમાનદેવ આદિવાસીઓને રક્ષા દેવ ગણાય છે. જાન્યુઆરી/
પથિક
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ’ગાચિત દેવ-દેવીએ :
૧. ખેાખલીમાતા: આ માતાનું મુખ્ય મંદિર પારડી ગામમાં નગર પંચાયત પાસે છે. આખા તાલુકાના લેકે અહી દર્શન કરવા આવે છે. આ દેવ ઉધરસ-શરદી દૂર કરે છે. એની બાધા લેવાથી ગમે તેટલી મોટી ઉધરસ હાય તાપણુ દૂર થઈ જાય છે એવી માન્યતા છે. વર્ષમાં ગમે ત્યારે એની પૂજા થાય છે. વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ)ના દિવસે અહી મેળા ભરાય છે.
૨. ટિટિયુ દેવ : પશુઓમાં રાગ ન આવે એના આ ખાસ દે છે, આ દેનું કોઈ નિશ્ચિત સ્થાન નથી, પશુપાલન તથા ખેતી કરનાર ખેડૂતો આ દેવતે માને છે, બળદુને નાથ પહેરાવી પ્રથમ વાર્ ખેતીના કામમાં લેવાની શરૂઆત થાય ત્યારે આ દેવની પૂજા થાય છે. ખેતીમાં કામ આપતાં પશુઓને રાગચાળા લાગુ પડે કે એ મરી જતાં હોય ત્યારે એની બાધા રાખવામાં આવે જ પુરુષા બાવા રાખે ત્યારે વાળ-મૂછ કપાવે છે અને છાણવાળા ભૂમલા (મરેલી માછલી) ખાવામાં આવે છે,
૩. મેલા દેવ (જળદેવી :) આ દેવીનું મુખ્ય સ્થાનક પારડી ગામમાં મુખ્ય બજારમાં ભિલાડવાલા બૅન્કની પાસે છે. એ ઉપરાંત નાનાં-મોટાં સ્થાનક આશરે ૮ થી ૧૦ જેટલા છે. જળદેવી તરીકે દેવીનાં સ્વરૂપમાં અને મેત્રક્ષા દેવ તરીકે દેવનાં સ્વરૂપમાં એની પૂજા થાય છે. આ દેવને ખાસ કરીને દુકાળ પડે, વરસાદ અનિયમિત ખતે ત્યારે પૂજવ:માં ભાવે છે. એની પશુ ખાધા રાખવામાં આવે છે. જે દિ અગિયારસને દિવસે નાળિયેર સી દૂર અને ફુલાવી એની પૂજા કરવામાં આવે છે. જ્યારે વરસાદ બિલકુલ ન પડે ત્યારે લાકડાના પાટલા ઉપર મેહુલા દેવની માટીની મૂર્તિ સ્થાપી ગામમાં ફેરવવામાં આવે છે. આ પાટલા ઊંચકીને ચાલનાર સ્ત્રીઓનાં માથાં પર પાણી રેડવાના રિવાજ છે. મેહુલાને નવડાવી, એની આરાધના કરી રીઝવવાથી વરસાદ પડે છે એવી માન્યતા આદિવાસીઓ ધરાવે છે, આ પ્રસંગે વરસાદનાં લોકગીત પણ ગવાય છે. દા.ત. ‘ઉત્તર વરહે દક્ષિણૢ વરહેા-ચારે દિશરે સેવલા.’
૪. સાતમુખી માતાઃ આ દેવ-દેવીઓનું સ્થાન માટે ભાગે દરેક આદિવાસી પેતાના ઘરમાં રાખે છે. ઘરના પૂજાસ્થાનમાં નાનું ધેાડિયું બનાવી એમાં સાત દેવીઓની મૂતિ વાળું પંચત્ર મૂકે છે, આ સાત દૈવી આ છે: ૧. અગાસી માતા, ૨. અંબા માતા, ૩. મહાકાળી માતા (મરી માતા), ૪. ભવાની માતા, પ. મહેશ્વરી માતા, ૬. મહાલક્ષ્મી માતા, છ. મેલડી (જોગણી) દેવી.
આ પદ્ધતિથી સાત દેવીને એક જ સ્થાને મુકવાનું કારણ એ છે કે આ દરેક દેવીનું મૂળ ભૌગોલિક સ્થાન વલસાડ જિલ્લામાં નથી અને દૂર દૂરના દેવીનાં સ્થાનાએ નિયમિત જઈ શકાય નહિ તેથી લેકે સપ્તમુખી ચિત્ર કે છાપો ğપસાવીને પૂજા-દર્શીન માટે ઘરમાં રાખે છે.
ઉપસંહાર ; પારડી તાલુકાનાં ગામેામાં સ્થળતપાસ કરતાં જ!ણ્યું છે કે આદિવાસીનાં પ્રચલિત દેવ-દેવીઓ ઉપરાંત બીજા અનેક નાના મોટા દેવાની પૂજા અહીંની પ્રશ્ન કરે છે. ભગવાન શંકરનાં મંદિર હવે ગામે ગામ બનવા લાગ્યાં છે તેમ જ જુદી જુદી માતાના મંદિરા અને સ્થાન સ્થપાતાં જાય છે. અહીં ! આદિવાસીઓનાં દેવ-દેવીઓ અગે જે વિગતા મેળવવામાં આવી તે ઉપરથી નીચેનાં તારણ નીકળી શકે એમ છે :
(1) આ તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ ચુસ્ત હિંદુધર્માંના જણાય છે.
(૨) હિંદુધર્માંનાં બધાં દેવ-દેવીઓમાં શ્રદ્ધા ધરાવે છે અને જુદા જુદા દેવાની મૂર્તિપૂજામાં પશુ માને છે.
(૩) આધુનિક સુધરેલા સમાજ એમનાં પ્રાચીન દેવ-દેવીઓને જુદાં જુદાં નામથી પૂજા થયે છે. દા.ત. ખરમદેવને બ્રહ્મા, ડિરવાદેને ચિવ, મહાલખમીતે મહાલક્ષ્મી વગેરે નામથી પૂજે છે. પથિક
જાન્યુઆરી/૧૯૯૧
For Private and Personal Use Only
૧૭
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) આ સમાજ કેટલીક અંધશ્રદ્ધા અને ભગત-ભૂવામાં માને છે એના પ્રમાણમાં બહુ ઓછા ઘટાડો થયે છે અને જુની પરંપરા માન્યતા વગેરે ચાલુ જ રહી છે. અહીંને આદિવાસી સમાજ કુંભારે બનાવેલા માર્ટીના મંદિરના જુના ઘુમ્મટે ઘરમ રાખે છે અને એને પણ ‘બરમદેવ' તરીકે પૂજે છે. ઉપરાંત ઘેડાના આકારની નાની પ્રતિમાઓને દેવતાના વાહન તરીકે પૂજે છે, વાઘને પણ પૂજે છે.
(૫) આ સમાજ ભગત-ભગતાણીને આશ્રય લે છે. શ્રદ્ધાપૂર્વક માનતા માને છે તેમજ મંત્ર તંત્ર દોરા ધાગા વગેરેમાં શ્રદ્ધા ધરાવે.
(૬) વર્તમાન આદિવાસી સમાજ ધીમે ધીમે બીજી જાતિના લોકો સાથે સંપર્કમાં આવવાથી બીજ સંપ્રદાય તરફ મહા ધરાવતે થયું છે,
(૭) વર્તમાન આદિવાસી સમાજ કઈ પણ જાતની લઘુતાગ્રંથિ વિના પિતાની જાતિ વિશે ગર્વ અનુભવે છે. એમણે પોતાની જૂની રૂઢિઓ હજી ચાલુ રાખી છે. બંધારણીય અધિકારના લાભ મેળવી આ સમાજ રાજકીય અને સામાજિક જાગૃતિ અનુભવતો થયું છે. પરિણામે એઓની ધાર્મિક પરિસ્થિતિમાં પણ કેટલાક ફેરફાર થયા છે.
(૮) પિતાની આગવી સંસ્કૃતિ અને સભ્યતા જાળવી રાખવા આદિવાસી સમાજે વિધમીઓનાં કે બીજા કોઈ પણ પ્રકારનાં પ્રલોભન છોડી દેવાની જરૂર છે. પિતાની પુરાણી રીત-રસમ અને આદિવાસી અસ્મિતા ટકાવી રાખવાની હાલમાં ખૂબ જરૂર ઊભી થઈ છે. આ દિશામાં સક્રિય બની કામગીરી કરવા પરમ પૂજય અખંડાનંદજી મહારાજની દેખરેખ હેઠળ સનાતન સેવા સંઘ-પારડીની રચના થઈ છે.૭
પાદટીપ: ૧ દળવી મોહનભાઈ બી, ઘેડિયા જાતિને ઈતિહાસ-૧૯૭૬, પૃ. ૧૭ ૨ એજન, પૃ. ૩.
૩ એજન, પૃ. ૩ ૪ ધડિયા આઈડેન્ટિફાઈ, લે. યશીબની ઍન્ડ રીઝવી, એસ. એચ, એમ. બી.આર પ્રકાશિકા,
દિલ્હી, ૧૯૮૫, પૃ. ૯ ૫ ડેવિડ હાડમન, દેગી અદલેન, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, સુરત, ૧૯૮૬, પૃ. ૧૯ ૬ એજન, પૃ. ૪૧ ૭ પટેલ રમણભાઈ દેવાભાઈની રૂબરૂ મુલાકાત, ગામ ડુમલાવ, તા. પારડી સ્થાપના તા. ૧૧-૧૦-૨૭
ફેન ૫૫૩૨૯૧/પપ૮૩૫૦ ધી બરડા સીટી કે-ઓપરેટિવ બેન્ક, લિ.
રજિ. ઑફિસઃ સંસ્થાવસાહત, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧ શાખાઓ: ૧. સરદારભવન, જ્યુબિલી બાગ પાસે, ટે. નં. ૫૪૧૮૨૪
૨. પથ્થરગેટ પાસે, ટે. નં. ૫૪૧૭૧ ૩. ફતેગંજ, ચર્ચની સામે, ટે. નં. ૩૨૯૭૬૪ ૪. સરદાર છાત્રાલય, કારેલીબાગ, ટે. નં. ૨૪૮૧૨ ૫. જકાતનાકા પાસે, ટેન. ૩૨૮૩૪૯.
દરેક પ્રકારનું બૅન્કિંગ કામકાજ કરવામાં આવે છે. મેનેજર કાંતિભાઈ ડી. પટેલ , મંત્રી ચંદ્રકાંતભાઈ ચુ. પટેલ
પ્રમુખ: કી કભાઈ પટેલ જાન્યુઆરી/૧૯૯૧
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઉન્ટ આબુ અને ગુજરાત
શ્રી હસમુખ ન્યાસ
આંતરરાષ્ટ્રિય હિલસ્ટેશન તરીકે સુપ્રસિદ્ધ આબુ પર્વત ગુજરાત રાજ્યથી લગભગ ૨૫-૩૦ દિ. મી. દૂર હોવા છતાં આજે એ રાજસ્થાન રાજ્યના એક ભાગ છે, પરંતુ એક સમય એવે પણ હતા કે એ ગુજરાતને ભાગ હતા. આની પાછળ લાંબી રાજ્કીય કથા છે. એ ટૂંકમાં જોઈએ.
મા. આજી ભૂતપૂર્વ" શિરાહી રાજ્યના સૈન્ય-દષ્ટિએ મહત્ત્વપૂર્ણ ભાગ હતા. ભૂતકાળમાં એનું અધિપત્ય બદલાયા કરતુ, અર્થાત્ કયારેક એ ભારવાડને હિસ્સા ખતી રહેતુ તો કયારેક ગુજરાતના 1 પરંતુ અંગ્રેજોને આશ્રુ પર્યંત હવા ખાવાના સ્થળ તરીકે પસંદ પડતાં ઈ. સ. ૧૯૧૭માં એએ એને શિરાહી રાજ્ય પાસેથી ભાડા-પટ્ટે લીધુ. ત્યારથી ભારત સ્વત ંત્ર થયું ત્યાંસુધી એ અ ંગ્રેજોને અધીન રહ્યું. તા. ૫-૮-૧૯૪૭ ના રાજ ભારત સરકારે આબુ પર્વત પુનઃ શિરહી રાને સાંપતાં એ રાજકીય ખટપટ(?)નું ધામ બની રહ્યું.
પૂવે નેધ્યું એમ તા. ૫-૮-૪૭ ના રોજ આયુ શિાહીને પાછુ સે(પાતાં ગુજરાતે આને સખત વિષ કર્યો. ગુજરાતના દાવા પ્રમાણે ભૂતકાળમાં આખુ ગુજરાતમાં હતું, ગુજરાતના રાજાએાનુ એના પર શાસન ચાલતુ અને સૌથી મહત્ત્વની દલીલ એ હતી કે એગુજરાતીભાષી હતું! સ્વ. કનૈયાલાલ મુનશીએ ‘મા ગુજરાત'ની યોજના રજૂ કરી, આ યેાજના અનુસાર શિરા તેમજ રાજપૂતાના એજન્સીના ગુજરાતી ભાષા-ભાષી પ્રદેશેા, જેવાં કે વાસવાડા ડુ ંગરપુર પાલનપુર અને ઈડર રાજ્યને ગુજરાતમાં મેળવી ‘મહાગુજરાત'ની રચના કરવામાં આવે. નવે. ૧૯૪૭ માં સરદાર વલ્લભભાઈ પટેલ સમક્ષ આ યોજના રજૂ કરાઇ. સ્થાનીય લોકનેતાઓના વિધના કારણે ડુંગરપુર અને વાંસવાય યથાવત્ રખાયાં, પણ શિાહીને પશ્ચિમ ભારત અને ગુજરાત એજન્સીમાં રખાતાં આછુ ગુજરાતન એક હિસ્સા બની રહ્યું.
માર્ચ, ૧૯૪૮ માં રાજપૂતાનાનાં દક્ષિણ અને દક્ષિણુ-પૂર્વ ભાગમાં આવેલ રાજ્યને મેળવી સંયુક્ત રાજસ્થાન' નામનું એક નવું રાજ્ય અનાવવાની યાજના ભારત સરકારના વિચારાધીન હતી. આ દરમ્યાન ભારત સરકારે પશ્ચિમ ભારત અને ગુજરાત એજન્સી-તર્ગત આવેલાં રાજ્યાને મુબઈ રાજ્યમાં ભેળવી દેવાના નિર્ણય લીધે, આથી હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયા કે ચિરાહાને મુબઈ રાજ્યમાં ભેળવવું કે સંયુક્ત રાજસ્થાનમાં મા અ ંગેનો વાટાઘાટ કરવા સારુ ભારત સરકારના તત્કાલીન દેશી રાજ્યાના સાયત્ર શ્રી વી. પી. મેનને રાજસ્થાન પ્રદેશ કીન્ગ્રેસના અધ્યક્ષ અને શિાહી રાજ્ય એજન્સીના કાઊન્સલ-સલાહકાર શ્રી ગોકળભાઇ ભટ્ટને દિલ્હી લાવ્યા. ત્યાં ( દિલ્હોમાં ) વાટાઘાટ-વિચારવિમર્શ દરમ્યાન શ્રી ભટ્ટે શાહીને કોઈ રાજ્યમાં ન ભેળવતાં હાલ પૂરતુ` કેંદ્રશાસિત રાખવાના અભિપ્રાય-મત દર્શા.
આ દરમ્યાન તા. ૧૮-૪–’૪૮ ના રાજ સયુક્ત રાજસ્થાનનું ઉદ્દધાટન કરવા પં. નહેરુ પુર આવ્યા ત્યારે લાકોએ અને સ્થાનિક નેતાઓએ શરદ્ધાને રાજસ્થાનમાં જ ભેળવવાની જોરદાર માગણી એમની (પ. નહેરુની ) સમક્ષ રજૂ કરતાં પડિતજીએ શ્રી મેનનને એક પત્ર લખી જણાવ્યું, ઈચ્છા યુક્ત કરી કે શરદીને ગુજરાતમાં ભેળવવા સામે લૈકામાં તીવ્ર રામ હૈાઈ જનતાની ઈચ્છાને માન પથિક
જાન્યુઆરી/૧૯૯૧
૧૯
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપવું.' અર્થાત્ શિરેડીને ગુજરાતમાં ન ભેળવવું. આા જવાબ આપતા શ્રીમેનને (તા. ૨૨-૪-૪) શ્રી નહેરુને લખ્યું કે “શાહીના પ્રશ્ન લેકા સાથે વ્યાપક વિચાર-વિમ કરેલ છે અને દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીને જ અંતે ગુજરાતમાં ભેળવવાના નિર્ણય લીધેલ છે.”
છેવટે શ્રી ગોકુળભાઈ ભટ્ટ દ્વારા અપાયેલ મત અનુસાર તા. ૮-૧૧-’૪૮ ના રાજ શિરેાહીનું પ્રશાસન દ્ર સરકારે લીધું તે શ્રીભટ્ટને એના પ્રથમ પ્રશાસક બનાવવામાં આવ્યા, પરંતુ, તા. ૨૧-૧૨-’૩૮ ના રાજ રાજપૂતાનાના રીજિનલ કમિશ્નર શ્રી કે. પી. પિલ્લાઈએ કેંદ્ર સરકારને એક રિપીટ માલી સ્પષ્ટ જણાશ્રુ કે શિરોહીના પ્રશાસકશ્રીએ સ ંખ્યાબંધ ઉચ્ચ અધિકારીને મનસ્વી રીતે એમના પદેથી દૂર કર્યાં છે, એટલું જ નહિં, લોકોમાં અસતોષ પણ વધી રહ્યો હઈ રાજ્યમાં શાંતિ ને વ્યવસ્થા જાળવવા શિશુદ્ધાને કેંદ્ર સરકારે કાં તો પોતાના સીધા શાસન નીચે તત્કાલ લેવું અથવા પડેશના કેઈ રાજ્યમાં ભેળવી દેવું ઉચિત ગણાશે.” આ રિપોર્ટના આધારે ભારત સરકારે તા. ૫-૧'-૪૯ ના રાજ શિરાહી રાજ્યને પોતાના તરફથી કેંદ્ર સરકાર વતી વહીવટ ચલાવવા મુંબઇ સરકારને સાંપ્યું. અહીં એ યાદ રહે કે આ સમયે ગુજરાત ૬િ-ભાષી મુંબઈ રાજ્યનું જ એક અંગ હતું. આમ, આછુ ગુજરાતમાં લખ્યું કહી શકાય.
પર`તુ શિરાહીના લોકોએ ભારત સરકારના આ પગલાના સખત વિરાધ કર્યાં. તા. ૧-૪-૪૯ના રાજ શિાહી જિલ્લા કોન્ગ્રેસ સમિતિએ એક પ્રસ્તાવ (રાવ) પસાર કરી શિરેાડીને તત્કાલ રાજસ્થાનમાં ભેળવવાની માગણી કરી, પરંતુ સરદાર પટેલે એએની કોઈ પરવા કર્યા વિના ચિરહી-વિભાજનના મક્કમ નિર્ષીય લીધો. શ્રી વી. પી. મેનને શ્રી ગોકુળભાઈ ભટ્ટ તેમજ અન્ય સ્થાનીય નેતાઓને દિલ્હી તેડાવી સરકારના નિર્ણયની જાણ કરી. આ નેતાઓએ પ્રાર ભર્મા તા એને વિરાધ કર્યાં, લાકમાંદેલનની ધમકી પણ દીધી, પશુ અંતે સમજાવટથી એએએ એને સ્વીકારી લીધે! સરદારશ્રીની ચેાજનાનુસાર જાન્યુઆરી, ૫૦ માં ભારત સરકાર શિરોહીનુ` વભાજન કરી, આછુ પર્યંત અને દેલવાડા પ્રાંતનાં ૮૯ ગામાને સુઈ રાજ્યમાં અને બાકીનાં ભાગને રાજસ્થાનમાં ભેળવી દીધું.
ભારત સરકારના ઉપર્યુક્ત નિયથી શિાહી રાજયમાં વ્યાપક જન-આંદલનને શરૂ થયું અને આ દરમ્યાન જ સરદારશ્રીનું અવસાન થયું. ભારત સરકારે વધતા જતા લાક-આંદાવનને ધ્યાનમાં લઈ આંદલનકારીઓને વિભાજનના નિય પર પુન: વિચાર કરવા”ની ખાતરી આપતાં આંદોલન સમેટાયુ' અને 'તતઃ રાજ્ય-પુનર્ગઠન-આયાગની ભલામણના આધારે તા. ૧-૧૧-૫૬ ના રાજ માઉન્ટ આપુ તેમજ દેલવાડા પ્રાંતનાં બધાં ગામે મુંબઈ (ગુજરાત) રાજ્યમાંથી લઈ પુનઃ રાજસ્થાનમાં ભેળવી દેવાયાં. આમ ત્યારથી આબુ પર્વત પશુ રાજસ્થાનના એક હિસ્સા બની રહેલ છે.
નોંધ: નવ ભાગમાં પ્રસિદ્ધ “ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ''માં આના વિશે કંઈ જ ચર્ચા થયેલ નથી !
કે. હાઈકૂલ, જામકંડોરણા-૩૬ ૧૪૫૫
જાન્યુઆરી/૧૯૯૧
For Private and Personal Use Only
પથિક
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
મકરસંક્રાંતિનું દેશવિશે ઋતુપર્વ
શ્રી. દીપક જગતાપ મકરસંક્રાતિ અથવા ઉત્તરાયણનું પર્વ જતુમાં આવી રહેલા પરિવર્તનની છડી પોકારે છે. સૂર્યની ઉત્તર ગોળાર્ધ તરફની ગતિ નિમિતે આ પર્વ ઊજવવામાં આવે છે. ૧૪ મી જાન્યુઆરીએ ઊજવવામાં આવતા આ પર્વ દરમ્યાન દેવે પોતાની લાંબી નિદ્રા બાદ જાગ્રત થતા હોવાની માન્યતાને પગલે આ દિવસે લકે દાનપુણ્ય કરે છે.
ભારતની સંસ્કૃતિ અને એના તહેવાર હંમેશાં વિવિધતાસભર રહ્યા છે. દર વર્ષે ૧૪ મી જાન્યુઆરીએ આવતો પતંગોત્સવ સમગ્ર દેશમાં હોંશભેર ઊજવાય છે. (ઈ.સ. પ્રમાણે તે એ પ્રતિવર્ષ ૧૨ મી એ, પછી ૧૩ મી એ અને હવે ૧૪મી જાન્યુઆરીએ હોય છે.)
આ દિવસે લેકે પ્રાત:કાળે વહેલા ઊઠી, સ્નાન કરી શરીર તોપ લગાડે છે, દિવસે સૂર્યનું પૂજન કરે છે. અગ્નિમાં તલ હોમવાને પણ રિવાજ છે. એ પૂર્વજોને પણ અર્થ આપે છે. આ દિવસે સમગ્ર ભારતભરમાં તલને જ ઉગ થવા પાછળની એક માન્યતા એવી પણ છે કે એનાથી પાપને નાશ થાય છે. સ્ત્રીઓ ખાસ વસ્ત્રાલંકાર ધારણ કરે છે. આ દિવસે શેરડી મૂકવાને રિવાજ પણ છે. એનાથી દાંત સાફ થાય છે. એ દિવસે નાગરવેલનાં પાન, કંકુ, નાળિયેર તથા અન્ય મસાલા અને વસ્ત્રનું દાન પિતાની માતાઓ પુત્રીને અથવા તે એમની જ્ઞાતિની અન્ય સ્ત્રીઓને કરે છે. વળી બ્રાહ્મણને દાન આપવાને પણ રિવાજ છે. બ્રાહ્મણને ઘડો ગાળ તલ ન સેનું રૂપું તથા કપડાનું તેમજ ગાય અને ઘડાનું દાન પણ યજમાન પોતાની શક્તિ મુજબ આપે છે. આ દિવસે કેટલાક લોકો ઉપવાસ કરે છે અને અન્ય લોકે સારી વાનગીઓ બનાવે છે. આ દિવસે અભદ્ર ભાષણ કરવાની તેમજ ઘાસ કાપવાની કે પાન તેડવાની તેમજ ગાય ઘેટી કે બકરીને દેહવાની પણ મનાઈ હોય છે.
જદા જુદા પ્રાંતમાં આ પર્વ જુદાં જુદાં રીતરિવાજો સાથે ઊજવાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં એ સર્વ પૂજન પિતૃતર્પણ અને તલ સાથે મુસદાન કરવાને કે બ્રહ્મભોજન કરાવીને એમને દક્ષિણામાં કાચી ખીચડી કે સીધા સાથે એ કુંભમાં તલના લાડુ દક્ષિણ તથા ફળફળાદિ આવપાને શિરચ્છે છે. મંદિરમાં દેવદર્શન કરા ગાયનું પૂજન કરે છે.
ગૃહસ્થ પિતાની નવી પરણેલી દીકરીને ઉત્તરાયણનું દાન આપે છે તેમાં કુંડી ગળી કે મોટું વાસણ આવે છે, જેમાં સાકર ગોળ કે ખારેક ભરે છે. રાજસ્થાનમાં ‘સુઘટ' કે “મહારાષ્ટ્રમાં “માંગલિક” નિમિત્તે પરણેલી દીકરીને આ જ પ્રમાણે દાન અપાય છે. સૌરાષ્ટ્રમાં ખીસર (સંરક્ષણ દિવસને ઘસારો એછા થવાને દિવસ) પર્વ ઉજવાય. ગાય બળદોને નદીએ લઈ જઈ નવરાવે, પજે, હાર પહેરવે, અલંકારેથી શણગારે અને પછી દેડસ્પર્ધા જાય.
અબ મદ્રાસ તામિળનાડુ કેરલ વગેરે દક્ષિણ ભારતમાં આ દિવસે ખીર બનાવી ઇદ્ર વગેરે દેવને ધરાવાય, ગાયનું પૂજન થાય. તમિળનું નવું વરસ આ દિવસે શરૂ થાય છે. એમને આ તહેવાર પગળ’ને નામે જાણીતો છે.
બંગાળમાં આ દિવસે રાચરચીલા ઉપર ઘાસની દેરીએ બાંધવામાં આવે છે. એનાથી ખેતીને પાક ખૂબ ઊતરે એવી કામના કરવામાં આવે છે. એ દિવસે લેકે ગંગાની શાખા હુગલી નદીમાં
[અનુસંધાન પા. ૨૩ નીચે] પથિક
જાન્યુઆરી/૧૯૯૧
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આઝાદીના વીર સૈનિક
[સત્યઘઢના]
ડૉ. જયકુમાર ર. શુકલ ‘હિં’દ છેડા'ની લડત શરૂ થાય એ પહેલાં જ બ્રિટિશ સરકારે દેશભરમાંથી હજારો કોન્ગ્રેસી નેતાની એકાએક ધરપકડ કરી લઇએએને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. હવે શુ કરવુ. એની વિમાસણમાં પડેલા શાંત અને કં કતવ્યમૂઢ લેાકાનાં ટાળાંએ પર લાઠીઓ વીંઝને તથા ગોળીબારા કરીને સરકારે દેશના યૌવનને પડકાર્યું. એમાંથી ક્ષય કર દાવાનળ ભભકી ઊઠયો. ભારત માતાની મુક્તિના આખરી યજ્ઞમાં અનેક દૂધમલ જુવાનોનાં બલિદાન દેવાયાં, હિંસા-મહિંસાના ભેદ થોડા સમય માટે ભુલાઈ ગયા, “કરેંગે યા મરેંગે"ની ગાંધીજીની આખરી હાકલ સમગ્ર દેશના જુવાનના ચુરુમંત્ર બની ગઈ.
બ્રિટિશ સરકાર સામે કાઈ પણ રીતે લડી લેવાના ગુપ્ત સંદેશા જુવાનેને મળવા લાગ્યા. આ લતમાં અમદાવાદે કેટલાક શૂરવીરા પેદા કર્યાં હતા. સ્વ. છેટુભાઈ પુરાણીનું ગુપ્ત ક્રાંતિકારી મંડળ સમસ્ત ગુજરાતમાં વ્યાપેલું હતુ. સરદાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, બહુ}શ્વર દત્ત વગેરે એએના આરાધ્ય દેવા-સમાન હતા. અમદાવાદના કેટલાક મરજીવા જુવાને હથિયારો મેળવવાના કામમાં લાગી ગયા. એએએ આસપાસના પ્રદેશે!માંથી ગુપ્ત રીતે શસ્ત્રો ખરીદવા માંડયાં; ખાસ કરીને દેશી રાજ્યોમાંથી હથિયારા વેચાતાં મળી શકતાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદના કેટલાક ભૂગભ–કાય કરાએ સરકારના સામને! કરવા માટે શસ્ત્રો ખરીદી ભેગાં કરવાની યોજના ઘડી. આ રીતે શસ્ત્રો ખરીદી લાવવા માટે એક વ્યાયામવીરની પસંદગી કરવામાં આર્થી. અમદાવાદથી એ વ્યાયામવીર એકલા ત્રણેક હજાર રૂપિયા લઈને લીંબડી રાજ્ય તરફ રિવાલ્વર ખરીદવા ગયા. પોતાની પારો પણ એક રિવાલ્વર અને થાડાં કારતૂસ હતાં. અખાડાની તાલીમથી એ જુવાનનું શરીર કસાયેલું હતું. એ સ્વભાવે બહાદુર અને સાહસિક હતા,
લીંબડી ગામની ભાગાળે પાંચ માણસો નિર્વાશ્ચત સ્થળે રિાવર વેચવા હાજર થઈ ગયા હતા. અગાઉથી નક્કી કરેલી નિશનીએથી એને એળખી લેવામાં આવ્યો. એ પાંચે માણસો પાસે બંદૂક ભાલા વગેરે હથિયારા હતાં. દેશની માઝાદીની લડત સાથે એએને કઇ લેવાદેવા નહાતા, એએને માટે તા પૈસા પડાવી લેત્રાના કંઈ સુંદર અવસર પ્રાપ્ત થયા હતા.
RR
'તમે અમદાવાદથી આવ્યા છે ?? હા.' વ્યાયામવીરે જવાબ આપ્યા. ‘જયંતીભાઈએ મેકયા છે ?'
*હીં.'
પૈસા લાવ્યા છે ?' વેચનારાઓએ પ્રશ્ન કર્યાં.
'હા.' જુવાને ટૂંકામાં પતાઢ્યું.
દસ હજાર રૂપિયા થશે, પરદેશી બનાવટની ઊંચી જાતની રિવેશવર છે.'
અમે દેશની આઝાદી માટેનું કામ કરીએ છીએ, એટલા બધા રૂપિયા કયાંથી લાવીએ ?’ વ્યાયામવીરે કહ્યું,
અમારે તો પૈસા જોઇએ. આઝાદી સાથે અમારે શુ ?' આઝાદીને ન જાણનાર ધનના લાસિયા આણ્યે.
આપીશુ.. પણ રિવેશવર ખરાબર ચાલે છે એ તપાસી લેવી પડશે.' એમ કહી એ વ્યાયામવીરે
જાન્યુઆરી/૧૯૯૧
પથિ
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્ર્વર દ્વાથમાં લીધી અને એમાં છ કારતુસ ભર્યાં. એક ઝાડ પર ગાળીબાર કર્યાં અને રિવાલ્વર સારી છે એની ખાતરી કરી લીધી.
એટલામાં પેલા પાંચ માણસે એ ચાલે, રૂપિયા કાઢા' કહીને એ રિવાહવર અને એ સ્વાત’ત્ર્યવીર પાસેના ત્રણ હજાર રૂપિયા ઝૂટવી વૈવાના પ્રયાસ કર્યાં. તરત જ એ સ્વાત’ત્ર્યવીરે નીડરતાથી એએને ‘હૅન્ડ્ઝ અપ' કરાવી દઈ એક જણ પર ગાળીબાર કર્યાં. એને કપાળમાં ઈજા કરીને નીચે પાડી દીધો. બાકીના ચારે માણસા ગભરાઈ ગયા અને તીચે પડેલા સાથીને લઇને નાસી ગયા. વધુ ગાળીબાર કરવાની જરૂર ન રહી,
સ્થળેથી ત્રણેક માઈલની મજલ ઝડપથી, લગભગ દોડતાં, કાપીતે એ વાયામવીરે રેલવે સ્ટેશનેથી ગાડી પકડી અને એ ઊંચી જાતની જમન બનાવટની વિશ્ર્વર લઈ અમદાવાદ આવી ગયા. એની પાસેના ત્રણ હજાર રૂપિયા અને રિવર પોતાના નેતાને સેાંપી દીધું. એણે પેાતાની પાસે એમાંથી થોડા રૂપિયા પણ ન રાખ્યા.
“એમને નથી યશઃ પ્રાપ્તિની મહેચ્છા, નથી ખુરશીને મેહ,
એમને નથી બનવુ' પ્રધાન, નથી અન કે સત્તાની લાલચ;
એ તા લડથા'તા, મા-ભેામની મુક્તિ કાજે,
એમણે ના'તું જાણ્યું કે એમને પથ શી આત ખડી હતી !”
એ સ્વાતંત્ર્યવીર તે માહર્તાસહ સોલકી, આઝાદીના મુક સૈનિક' મટીને પોતે શિક્ષક બન્યા હતા. ઠે. ૫, રત્નાપાર્ક વિભાગ-૩, ઘાટલોડિયા રોડ, અમદાવાદ-૩૮૦૦૬૧
[અનુસ’ધાન પા, ૨૧]
સ્નાન કરે છે. ભારતભરમાંથી અહી. લગભગ લાખ લોઢા ત્યાં સ્નાન માટે ઊમટી આવે છે, સાગરીપના ઉત્તર તરફના કિનારે એ દિવસે મેળા ભરાય છે તે એક પખવાડિયુ ચાલે છે, એ દિવસે રસ્તેથી પણ સમુદ્રનુ પૂજન થાય છે.
ગ્રહણને દિવસે કાશીમાં સ્નાનનો મહિમા છે, રામનવમીએ અયેાધ્યાનાનથી પુણ્ય પ્રાપ્ત થવાનુ મનાય છે. એ દિવસથી માધ-મેળા પણ શરૂ થાય છે. આ મેળે અલ્લાહાબાદમાં ભરાય છે અને એ એક માસ સુધી ચાલે છે.
આંધ્રપ્રદેશમાં ખેડૂતા મકરસક્રાંતિ પર્વ'ને કૃષિષ તરીકે ઊજવે છે. આ પર્વના દિવસે પશુધનને ક્ષણગારે છે. કપાળે ચાંલ્લા કરે છે. ‘ઉત્તરપ્રદેશમાં’ રંગાળી, મહારાષ્ટ્રમાં 'મિલનદિવસ' પ્`જાળમાં ‘લાહૂડી’ વગેરે દરેક પ્રાંતા વિવિધ રીતે આપની ઉજવણી કરે છે.
આ પ કુંવારી કન્યાઓ માટે વ્રત ધારણ કરવાવાળુ છે. મહારાષ્ટ્રમાં એકખીજાતે તલગોળ આપીને ખોલાય છે: “તીલ મૂળ યા માણિ ગોડ ગોપ ખોલા!” તલમાં મીઠાશ છે. બધાં સાથે પ્રેમ રહે એની નિશાનીરૂપે તલગેાળના લાડુ કે તલસાંકળી એક્બીજા તે વહે...ચવાના રિવાજ છે.
મહાભારતની કથા અનુસાર એમ કહેવાય છે કે ભીષ્મને ઈચ્છામૃત્યુનું વરદાન મળેલું હતુ અને કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવપાંડવાના પિતામહ ભીષ્મ કૌરવોના પક્ષે લડતાં લડતાં ઘાયલ થઈને બાણશય્યા પર પડે છે ત્યારે એએ સ્વર્ગીમાં પ્રવેશ માટે ભરસંક્રાંતિના દિવસે જ પાતાનુ મૃત્યુ થાય એવી ઈચ્છાથી મૃત્યુને રોકી રાખે છે અને મકરસક્રાતિના દિવસે જ દેત્યાગ કરે છે.
ઠે. સી-૩, વડિયા પૅલેસ, ફ્રેસ્ટ કાલાની, રાજપીપળા-૩૯૩૧૪૫
પથિક
જાન્યુઆરી/૧૯૯૧
For Private and Personal Use Only
23
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાંબાઈ માતાજી
શ્રી. વીરભદ્રસિંલ સોલકી બલાંબાઈ માતાજીનું સ્થાનક સાંગોલ ગામની હદમાં આવેલું હતું. આ સ્થાનક મહી નદીના કિનારા ઉપર ઘણાં વર્ષોથી ઊભું હતું, પરંતુ હાલમાં “વણાકબેરી થર્મલ પાવર સ્ટેશન” થયું તેને માટે જોઈતી જમીનમાં આ જગ્યા પણ સંપાદિત કરી લેવામાં આવી તેથી હવે ગામલેકે આ સ્થાનક જેના માટે મહત્તવનું હતું તે ઠારોના સાથ-સહકારથી બીજી જગ્યાએ બતાવી રહ્યા છે. આ બનાવથી “લાંબઈ માતાજીના સ્થાનકનો એતિહાસિક પ્રસંગ યાદ કરવાની તક મળી.
સાંગેલ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સેવાલિયા રેલવે સ્ટેશનેથી ચાર માઈલના અંતરે મહી નદીને કિનારે આવેલું એક નાનું ગામ છે. સાંગેલ ગામની સ્થાપના વિશે એવું કહેવાય છે કે ઈ. સ. ૧૫૦૧ માં જેસંગજી (રાવળા સેલંકી) ઠાકોર અહીં ગાદી સ્થાપી હતી. આ જેસંગજી ગોધરા શાખાના સોલંકીઓની સેજિત્રાની ગાદીના વારસદાર હતા. સેજિત્રાની ગાદી ઈ. સ. ૧૪૮૯ માં મહમૂદ બેગડાએ ભાંગતાં ત્યાંના ઠાર વાગણદેવજી (જેતસંગઝ) તથા એમના ભાઈ સુરાજીએ બહારવટું ખેડી બેગડાને હેરાન-પરેશાન કરી મૂકયો. એ બંને ભાઈઓ તે બહારવટામાં કામ આવ્યા, પરંતુ એમના પુત્રએ લડત ચાલુ રાખી. આખરે થાકીને બેગડાએ સમાધાન કર્યું અને આ સમાધાન થયાથી વાગણદેવજીના મોટા પુત્ર જેસંગજીએ સગિલ વસાવી અહીં ગાદી રથાપી
જેસંગજીની ત્રીજી પેઢીએ રતનજી થયા. આ રતનજીના બીજા પુત્ર અગરસંગજી (અગ્રસેન) હતા. રતનજીના મોટા પુત્ર વાવજી ગાદીએ બેઠા હતા. વાઘજી પછી એ એના પુત્ર સબળસંગજી અને પછી એમના પુત્ર અરજણજી સાંગેલની ગાદીએ બેઠા, પરંતુ એ નિર્વ શ રહેવાથી અગરસંગજીના પુત્ર અભેરાજજી ગાદીએ બેઠા. એએને ચાંદાજી સંઘતાનછ અને સુરાજી નામે ત્રણ પુત્રો હતા.
દિઈને એક કુંવરીબા હતાં, એનું નામ રાજકુંવરબા હતું, એમનાં લગ્ન ઈ.સ. ૧૬૮૦ (ઈ.સ. ૧૯૨૪)માં ઉદેપુરના મહારાણાને ત્યાં થયાં. આ પ્રસંગે એક ચાર-ચારણી જાચવા (ભાગવા) આવ્યાં. કંઈક અપમાનજનક પ્રસંગ બનતાં ચારણે પિતાની કટારી પેટમાં મારી ત્યાં જ જીવ આપી દી, ચારણી પિતાના પતિ પાછળ સતી થઈ. પતિની ચિતા પર બેસતાં એણે ઠાકોરને શાપ આવ્યો :
કાગડા વાસ લેશે નહિ, ભાગોળે શિયાળ બોલશે નહિ, ચારણ જાચશે નહિ.”
શાપ સાંભળતાં જ બધા ઠાકરે ગભરાઈ ગયા. એઓ ઉપર ટું સંકટ આવ્યું. “કાગડાવાસ લેશે નહિ અને અર્થ તે કોઈ પુત્ર–સંતાન રહેશે નહિ એ થ, દીકરીના દીકરાને પણ વાસ આપવાને હક્ક હોય છે, એ પણ નહિ રહે એ થયો.
ઠાકોર બાઈને પગે પડયા. ઘણી જ કાકલુદી કરી. માફી માગી. દયા કરવા વિનંતી કરી. છેટલી ઘડીએ બાઈને દયા આવી અને શાપનું નિવારણ બતાવ્યું
જાઓ, મારા પાર (સ્થાન) તમારા મોટા પુત્રના અને તમારી પુત્રીના મોટા પુત્રના બાળમેવાળા ઉતરાવશો તે તમારી વશ ચાલતો રહેશે. જે વર્ષ પછી આ શાપ નિર્મળ થરો.”
જોકે ચાદજી તે અપુત્ર જ મરણ પામ્યા. એમના પછી એમના નાના ભાઈ સુલતાનજીને ગાદીએ બેસાડવામાં આવ્યા. આ પછી ચારણ બાઈ “લાંબાઈના સ્થાનક ઉપર એમના વારસદારો બાળમેવાળ ઉતરાવવા લાગ્યા હતા. આજે ઘણાં વર્ષો પછી પણ સગિલ સેનાપુર(તા, ઠાસરા જી. ખેડા) ધરી ટીંબા(તા. ગોધરા જિ. પંચમહાલ) વેજલપુર(તા. સાવલી, છ, વડોદરા) વગેરે ગામના રાવળજી ઠાકારો પોતાના મોટા પુત્ર અને પુત્રીઓના મોટા પુત્રને બાળમેવાળા આ પારે આવી ઉતરાવે છે, કે, ૧૭, દયાળબાગ રેસાયટી,માંજલપુર, વડોદરા-૩૯૦૦૧૧ ૨૪
જાન્યુઆરી ૧૯૧
: પથિક
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છ : ઈતિહાસ અને સંસ્કૃતિ
પરિશિષ્ટ ૨ : સુધારા-વધારા :
પાટીપ પૃ. ૨. આ પહેલાં કચ્છને વિસ્તાર રણસહિત ૪પ ૧૨ ચો. કિ. મી. ગણાત.
બ. જંગી, ખારી રોહર, ભદ્રેસર તથા લખપતનાં જૂનાં બંદરો હજી અસ્તિત્વમાં છે, પણ મહત્વનાં ચાલુ બંદર નથી.
પૃ. ૩. ઈ. સ. ૧૯૮૧ ની વસ્તી-ગણતરી પ્રમાણે કુલ વસ્તી ૧૦,૪૯,૫૮૯, કુલ ગામ ૯૬. તાલુકાવાર ગામની સંખ્યાઃ (1) ભૂજ (ખાવડા સહિત) ૧૩૪, (૨) મુંદ્રા ૬૨, (૩) માંડવી ૯૫. (૪) અબડાસા-૧૬૨, (૫) લખપત-૧૦, (૪) નખત્રાણ-૧૪૧, (૭) રાપર-૧૧૦, (૮) ભચા૩-૮૧, (૯) અંજાર-૮૦,
y, ૫. કચ્છના મેટા રણ(ઉત્તર)માં સુરખાબનગર (અજાયબપક્ષી-કૂલેમિન્ગોની વસાહત) તથા નાના રણપૂર્વ)માં ઘુડખર” (વેડા તથા ગધેડાના મિશ્ર આકારનાં વિચિત્ર પશુ) માટે વિખ્યાત છે.
પૃ. ૧૪. નાની રાયણ ગામેથી માંડવીના છે. પુલિન વસા પુરાતન હડપ્પીય અવશેષો મળ્યા છે. એ ઉપરાંત ત્યાંથી હાલમાં (ઈ. સ. ૧૯૯૦) પુરાતન રાયણ ગામથી થોડે દૂર ગુણિયાસર તથા દેસલપુર (માલી) નામે ગામડાંઓ નજીકમાં આવેલ ટીંબા એ પરથી હડપ્પીય સંસ્કૃતિના અવશે તથા બીજા અવશેષ મહયા છે. ગુણિયા સર પાસેથી પાષાણયુગને “મેગાલિથ એક મળેલ છે અને એવા ત્રણ મેગાવિથ કેરા ગામના પાદરમાં પણ જણાયા છે. નાની રાયણમાંથી વિશેષમાં પ્રાચીન પટરીના નમૂના પણ મળ્યા છે. એક અવશેષમાં કઈ જાનવર પાછળ એક ઘોડેસવાર ભાલા સહિતને આલેખાય છે. બીજામાં એક પક્ષીયુગલ, ત્રીજામાં બે પગ વાળીને બેઠેલા માણસનું ચિત્ર છે. ફૂપાંદડીવાળું માટીનું (પકવેલ) સીલ તથા પકવેલ માટીની અલંકાર બનાવવાની ડાઈ પણ મળેલ છે.
પૃ. ૩૭. શ્રી જેમ્સ બજેસ-કૃત ઈતિહાસમાં પૂઅશ” ઇ. સ. ૧૩૫૦ માં મૃત્યુ પામ્યા હતા અને એની રાણીએ સિંધમાંથી લાખાજીને ઈ. સ. ૧૫૦ માં બેલાવીને પદધિરગઢની ગાદી પર સ્થાપિત કરેલ હતા એમ જણાવેલ છે. જામ લાખાજીથી જામ હમીરજી સુધીના રાજાઓના શાસનકાલનો સમય પણ ઈ. સ. ૧૩૫૦ થી ઈ. સ. ૧૫૪૮ સુધીને બતાવેલ છે.
પૃ. ૫૯. અ. મહમૂદ બેગડાએ નવરાત્ર-ઉત્સવ બંધ કરાવેલ તેથી એક હિંદુ સેવકે એનું ખૂન કર્યું હતું એમ મિરને સિકંદરી' જણાવે છે. એનું મૃત્યુ થોડા માસની બીમારી બાદ અમદાવાદમાં થયેલ એમ શ્રી. શં. હ. દેસાઈના એક લેખમાં જણાવેલ છે, જ્યારે એણે ચાંપનેની જીત (ઈ. સ. ૧૪૮૪) બાદ ચાંપાનેરમાં નવી રાજધાની રાખેલ ત્યાં થયેલ હતું એમ પાવાગઢને ઈતિહાસ જણાવે છે.
બ, મહમૂદ બેગડાના મંત્રી ગદા શાહે આબુ પર તી થકરનું બિંબ કરાવ્યું હતું. ખીમા શાહ દાનેશ્વરી કહેવાત.
ક. ઈ. સ. ૧૪૭૬ માં મહમૂદે દાવર-ઉલ-મુલ્કને ઈસ્લામનો પ્રચાર કરવા માટે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મે કર્યો હતો. એણે એ પ્રદેશના છેડા તથા બીજા રાજપૂતો પર ત્રાસ ગુજાર્યો હતો તેથી ડેડાએએ એને મારી નાખ્યું હતું. ત્યાર પછી એ દાવલશા પીર તરીકે આ પ્રદેશમાં વિખ્યાત બનેલ છે. પરિશિષ્ટ | પથિક
[ ૧૦૫
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ ]
પથિક
[ કચ્છ : ઇતિહાસ અને સંસ્કૃતિ હ. શ્રી જેમ્સ અરેંસના ઇતિહાસ પ્રમાણે હમીરનું શાસન (ઈ. સ, ૧૫૨૫ થી ૧૫૪૮) લગી અને એના પિતા ભીમજીનું શાસન (ઈ. સ. ૧૫૧૦ થી ૧પરપ સુધી) હોવાનુ જણાવાયું છે, પણુ ‘મુહુણેાત નૈસીની ખ્યાત' મુખ ખેગારજી એમના પિતાના (હમીરજીના) ખૂન વખતે સગીર હતા અને રાવલજીના પિતા લાખાજીએ એમને (ખેંગારજીને) ખસેડીને એમનો (હમીરની) ગર્દી પર સ્થાપિત કર્યા હતા, તેથી હમીરજીનુ... શાસન ઈ. સ. ૧૫૨૫ થી ૧૫૪૮ સુધી હોવાનું શકય નથી,
છું. જામ હમીરજીના કારભારી ભૂધર શાહેરાપર મુકામે મહુમુદ બેગડાને મળીને નજરાણું ધર્યું" હતુ. હમીરજીની અનૌરસ પુત્રી ક્રમાબાઈને મહમૂદ બેગડા સાથે પરણાની હતી અને બહુમૂત મેગડો ક્રમાબાઈ તથા એના ભાઈ અલિયાજીને પોતાની સાથે અમદાવાદ લઈ ગયા હતે એમ મિશતે સિક‘દરી’ જણાવે છે.
પૃ. ૬ર. . ઈ. સ, ૧૫૨૦-૨૬ ના અરસામાં સિંધના જામ જિતે શાહ હુસૈને હરાવીને નસાડી મૂકી સિંધ ઋજે કરીને મારગણ વશેની ત્યાં સ્થાપના કરી હતી. એણે જામ કાજ કચ્છમાં નાસી આવીને માશ્રય પામેલ તેથી ઝારા પર ચડાઈ કરી હતી. જિ ગુજરાતમાં નાસી ગયા હતા. બ. સિ'ધના અમીરી બાકીમાન તથા ગાજીખાન વચ્ચે વારસા અંગે તકરાર અને યુદ્ધ થયેલ તેમાં રાવ ખેગારજીએ બાકીખાનને મદદ કરેલ. પાછળથી સમાધાન થતાં બાકીખાનને સિ ંધના જે પ્રદેશ મળેલ તેમાંથી રાયમાબજાર'ના પ્રદેશ એણે પ્લે ગાજીને ભેટ આપ્યા હતા.
૪. માર જાનીએ. આરગણુ વંશના છેલ્લા શાસક હતા અને એને ઈ. સ. ૧૫૯૨ ના અરસામાં કમ્બરે હરાવીને સિષ કબજે કર્યુ હતુ.
હૈ, ઈ. સ. ૧૫૩૬-૩૭ ના અરસામાં બહાદૂરશાહનું મૃત્યુ થયા બાદ એના ભાઈ લતીફખાનતા પુત્ર મુહમ્મદશાહ ૨ જો ગાદીએ આવ્યા. એનું ખૂન થયા બાદ ઈ. સ. ૧૫૫૩ માં સત્તાધારી અમીરાએ અહમદશાહ ૧ લાના વંશજને ‘અહમદશાહ ૩ જો' નામથી ગાદીએ બેસાડ્યો. એનું ઇ. સ. ૧૫૬૦ માં ખૂન થતાં સત્તાધારી અમીરાએ અહમદશાહ ૧લાના ખીંજા વંશજને ‘મુઝફ્ફરશાહ ૩ જો’ નામથી ગાદીએ બેસાડયો. એ ગુજરાતને છેલ્લા સુલતાન હતા.
પૃ. ૬૪. આ, માંડવીમાં શ્રી સરુંદરવર મંદિરમાં ઈ.સ. ૧૬૫૧ ના શિલાલેખ છે તે મુજબ એ મદિરની પ્રતિષ્ઠા માધ સુદિ ૫ ના રાજ માંડવીના મહાજનના સભ્ય શેઃ જોગીદાસ, શેઠ મંગલદાસ તથા જેસર રોઢની હાજરીમાં શ્રીવલ્લભાચાર્યજીના ખીન્ન પુત્ર વિઠ્ઠલનાથજી ગુસાંઈજીના પ્રથમ પુત્ર ગિરિધરજીના ત્રીજા કુમાર ગોસ્વામી ગોપીનાથજી ઉર્ફે દીક્ષિતજી મહારાજ(એ વખતે ઉ. વ. ૧૭)ના હાથે થઈ હતી. ‘પથિક,’ જુલાઈ-ઑગસ્ટ, ઈ.સ. ૧૯૩૭ ના ખાસ અંકમાં ડૅ. હરિપ્રસાદ શાસ્ત્રીને લેખ)
૬. કચ્છમાં જમીનના અઘાટ વેચાણનાં ખતામાં ‘અધાટ હમીરા વાર' લખવાની પ્રથા જામ પુંઅરા'ના સમયમાં હમીર સુમરાએ મદદ કરલ એની યાદમાં ચાલુ થઈ હોવાનુ` કેટલાક ઈતિહાસલેખકે જણાવે છે, પણ આ માન્યતા આધારભૂત નથી. પુંઅરા'ના શાસન વખતે હમીર સુમરાનુ' અસ્તિત્વ નથી. સંભાવના એવી છે કે હમીરજીના ખૂન ખુદ જામરાવલે કચ્છને પ્રદેશ ક્ખજે કર્યા, અને હમીરજીના પુત્ર ખેંગારજીએ હરાવીને છૅ. સ, ૧૫૪૦ ના અરસામાં કચ્છમાંથી તગેડી મૂકેલ અને કચ્છને પ્રદેશ પાછો કબજે કર્યો ત્યારે જૂના વખતથી જમીનના કબજેદારીના માલિકીહક ખેંગારજીએ કબૂલ રાખ્યા ત્યારથી ખતામાં ‘અલાટ હીરા વાર’લખાતું આવતુ એ વધુ સ ંભવિત છે.
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
પરિશિષ્ટ ]
T૧૭ બ. માંડવીમાં આવેલ ટોપણસર તળાવ રાવ ખેંગારજી ૧ લાના સમયમાં માંડવીના ભાટિયા પણ શેઠે બંધાવ્યું હતું. એમની પુત્ર ત્રીકમદાસ રાવ ભારમલજીના સમયમાં માંડવીના નગરશેઠ હતા.
પૃ. ૬પ, અમુઝફરશાહ ૩ જા (૧૫૬ ૦ થી ૧૫૭૮)ની છાપવાળી સેંકડો કરીએ કચ્છમાંથી મળેલ છે. વિશેષમાં સુલતાન મહમદ બિન લતીફ(ઈ. સ. ૧૫૩૬-૧૫૫૪)ના તથા કચ્છના શવના નામવાળા ત્રાંબાના સિક્કા (દોકડા) કચ્છમાંથી મળેલ છે. (હિસ્ટરી ઓફ ગુજરાત, લે છે. કેમિસેરિયત)
પૃ. ૬૫. બ. કચ્છમાં ખેંગારજીના પૂર્વજો “જમ' કહેવાતા અને જામશાહી (રાવ ભારમલજીના વખતથી ચલણી બનેલ, રાવ ભારમલજીની છાપવાળી કારોની જગાએ) કેરીનું ચલણ વ્યાપક હતું એમ ઘીણોધર જાગીરમાં સચવાયેલા અંગિયા (નખત્રાણા તાલુકા) ગામના તામ્રપત્ર (ઈ. સ. ૧૫૧૪ એસ વદિ ૯) તથા એ જ ગામ અંગેનાં ખત (માઘ સુદિ પ, ઈ. સ. ૧૫૨૫) પરથી જણાય છે. તામ્રપત્રમાં અંગિયા ગામ જામશાહી કેરી ૩૨૦૦૦ માં રબારો રત્ના વગેરેએ જાડા હાપા હરભમાણી પાસેથી ખરીદેલ હતું. આ પરાવા પરથી કચ્છમાં રાવ ભારમલજીના વખતથી દિલ્હીના બાદશાહ જહાંગીરના રાજ્યશાસન વખતે જ પહેલવહેલો (સિક્કા પાડવાના) છૂટ મળેલ હતી એમ કહી શકાય એમ નથી. કદાચ જહાંગીરે રાજ્યને સિક્કા પાડવાનું ચાલુ રાખવાની છૂટ આપી હશે. ('પથિક', જુલાઈ અંક, ૧૯૭૪).
પ્ર. ૬૬. જામનગરના જામ રણમલજીને મૃત્યુ બાદ એના પુત્ર સગીર સત્તાજીને ગાદી પરથી ઉઠાડી મકીને એને કાકે રાયસંગજી કરછના તમાચીજીની મદદથી જામનગરની ગાદી પર ચડી બેઠે (ઈ. સ. ૧૬૬ર ના અરસામાં). મિરાતે અલગીરા પ્રમાણે રણમલજીની વધવા તરફથી ફરિયાદ થતા બાદશાહના હુકમથી જૂનાગઢના હાકેમે રાયસંગજીએ યુદ્ધમાં કરાવી મારી નાખાને જામનગર કબજે કર્યું અને લત્તાજીને જામ તરીકે સ્થાપિત કર્યો. એ વખત રાયસંગજીને સગીર પુત્ર તમાચી કચ્છમાં રાજ્યના આશ્રયમાં રહ્યો હતો, હા વખત બાદ ઈ. સ. ૧૬૭૫ ના અરસામાં તમાચી, જામનગર રાજ્ય સામે બહારવટું ખેડીને તથા કરછની મદદથી જામનગરની ગાદી મેળવી હતા. જામ તમાચી સલાએ કછ રાજયન અ ઉ૫કારના બલામાં જામનગર રાજ્યનું બાલંભા ગામ ભેટ આપ્યું હતું. થોડા વર્ષ બાદ તમાચી ૧ લાના વારસ રાયસંગજી (જામ તમાચીના પુત્ર લાખાછા મેટા પુત્ર)ન એના નાના ભાઈ હળજીએ મારી નાખીને જામનગરની ગાદી પચાવી પાડી. રાયસંહજીના પુત્ર તમાચી સગીર હોતાં કચ્છમાં આશ્રિત તરીકે રહેતા હતા. કચ્છના રાવ પ્રાગમલજીને એક રણ રસ્તનાબ હળવદના રાય જશંવતાસંહના પુત્રી તથા પ્રતા પાસ કનાં બહન થાય. તમાચી અમના જ થાય. પ્રતાપસિંહ પિતાની પુત્રી અમદાવાદના મુખા શેરબલ દખાનને પરણાવીને એની પાસેના સેનાની મદદથી હરોળજીને હરાવીને જામનગરની ગાદો તમાચીજી જાને અપાવી હતી (ઈ.સ. ૧૭૦૭). કાવાજીના વશ કી સોથી મેટામોરબીને ગાદીએ બેઠા. બીજા વંશજો કટારિયા લાકડિયા વાઢવા વગેરે ગામના જાગીરદાર. લાકડવા જાગીરદાર જાડેજા દેવાજીએ ઈ. સ. ૧૭૬૦માં પીરની દરગાહ પાસે મિનારે બંધાવ્યા.
પૃ. ૧, મહાત્મા સંત મેકણ સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં આવ્યા ત્યાર પહેલાં વાગને જંગી ગામે ઘેડા વખતે રહેલ હતા અને અહીં “અખાડો' સ્થાપ્યા હતા.
પૃ. ૭૩. ઈ. સ. ૧૭૮૨ ની સાલ બાદની સંધિથી અમદાવાદનો વહીવટ ગાયકવાડને સે પાથ' હતો. પેશ્વાને ખંડણી ભરવાની રહેતી હતી.
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮]
પથિક [ કરછ ઈતિહાસ અને સંસ્કૃતિ પૃ. ૫. મહારાવ લખપતજીના સમયમાં રામસિંગ માલમના પ્રયાસથી માંડવીમાં લેખક ગાળવાનું તથા તે પે બનાવવાનું કારખાનું સ્થપાયું હતું. કહેવાય છે કે ઈ. સ. ૧૮૮૪ સુધી કંસારા નેણસી વીરજી તથા મનજી તુલસીદાસ તોપ ઢાળવાનું કામ કરતા હતા. પધુ ગુલમદાર નામે વિખ્યાત ગોલંદાજ જમાદાર ફતેમામદ પાસે નોકરીમાં હતા. બીજે નામચીન ગોલંદાજ આજે હવાલદાર હતા. એના વિશે ઉક્ત : “ ભૂજ ભડાલ, ભિડલ નાકા, માધુ નાળ અજ બેલ વંકા.”
પૃ. ૭૬. અ. મહારાવ ગોડજીના વખતમાં મુંદ્રાવાળા મિર્ઝા અમીરબેગનું વર્ચસ હતું. મુંદ્રામાં એની વાડીમાં બહુ મીઠું પાણી હતું. ગામમાં કૂવાઓ બધા ખારાશવાળા પાણીવાવાળા હતા તેથી મીઠું પાણી ભરવા માટે શહેરની સ્ત્રીઓને નદી ખૂંદીને મિરઝાની વાડી એટલે દૂર જવું પડતું. એની પરથી મુદ્રા માટે નીચેની લેક્તિ પ્રચલિત બનો : “મુંદ્રા ગામ મિરઝાં (વાવ) પાણું, દીકરી દેજો એવું જાણી.”
બ. મહારાવ ગોડજીના વખતમાં માંડવીમાં વહાણે બાંધવાને જહાજવાડો પૂરસમાં ચાલુ હતો. સંખ્યાબંધ વહાણે બંધાયાં હતાં. તે
પૃ. ૭૭. અ, ગુલામશાહ ઈ. સ. ૧૭૭૨ માં મૃત્યુ પામે, એના પુત્ર સારાજે ઈ. સ. ૧૭૭૫ માં કચ્છ પર ચડાઈ કરી, પણ ભૂજની લશ્કરી તાકાત જોતાં એ કંથકોટ તરફ ગયા અને ત્યાંના ગરાસદારની પુત્રીને પરણને સિંધ પાળે ગયે. ત્યારબાદ સિંધના વછર મીર બીજરે ઈ. સ. ૧૭૭૭ ના અરસામાં કછ પર ચડાઈ કરી ત્યારે એને મિરઝાં કુરબેગે હરાવ્યો હતો.
બ. બનવા જોગ છે કે ગાયક્વાડ દામાએ કચ્છ પર ચડાઈ કરી હોય અને એને પ્રસન્ન કરી, પાછો કાઢવા માટે ભાયાતની કન્યા પરણાવવામાં આવી હોય એને પરણાવેલ કન્યાનું નામ “ઈબા' હોવાનું બક્ષી કહાનદાસે “આમચારત’માં જણાવેલ છે. આ સમયમાં મરાઠા સોરાષ્ટ્ર તથા બીજે ચડાઈઓ કરતા અને રાજ કે ગરાસદારની કન્યાઓ માગ પણ કરતા એમ કહેવાય છે.
૫. ૭. અ, જમાદાર ફતેમામદે એક ચડાઈ વખતે જમનગરના કબજે કર્યું , પણ સમાધાન થતાં દડની રકમ નક્કી થયેલ તમાંથી રમુમુક રકમ રોકડા તથા બીજી ૯તાવો ભરવાની અને ખંડણીની રામ વધુમાં દર વર્ષે ભારવા એમ ઠરાવવામાં આવ્યું હતું. એક વખેત ગાડળના મદદમાં પડધરી મુકામે જામનગરના સૈન્ય સાથે યુદ્ધ ખેલાયેલ તેમાં અંતે સમાધાન થયું હતું.
બ. મહારાવ રાયધણજીનાં માતુની પટરાણું લાડકુંવરબા હતાં. ગોડજીના બીજા રાણી અમાબાઈ ભાઈજી બાવાનાં મા થતાં
પૂ. 9. ઈ.સ. ૧૭૮૨ને ડિસેમ્બરમાં મેસરના હૈદરઅલીનું મૃત્યુ થયા બાદ એને પુત્ર ટીપુ મુલતાન સત્તા પર આવેલે. એણે જમાદાર ફતમામદ સાથે મૈત્રી સાવી હતી અને હૈદરા નામે
0 તાપ માલારને ભેટ આપી હતી. કરછ તથા મસર રાજ્ય (ટીપુ સુલતાનને શાસન) વચ્ચે વેપારી સંબંધ સ્થપાયી હતા, ઇ.સ. ૧૮૯૯ ના ડિસેમ્બરમાં ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચેના ષડમાં એની હાર થતાં તથા મત્યુ થયા બાદ કરછ સાથે વેપારી સંબધે બંધ પડયા હતા.
રૂ૮વિશેષમાં કમ્પની સરકારે ગોવધ પર પ્રતિબંધ મૂકવા કબૂલ કર્યું હતું,
મ, જમાદારને યાદમા સંદિર નકસીવાળો ભાગ્ય મકબરો છે, ત, ૧૮૧૪ ના બનાવરાવાયા હતા, જે ભજમાં પાટવાડી નાકા બહાર આવેલ સ્થાપત્ય તથા સિપના સુંદર નમૂના તરીકે વિખ્યાત છે.
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ ! પથિક
[ ૧૦૯ 9. ૮૧. જૂનાગઢના નવાબ હામિદખાનનું મૃત્યુ ઈ.સ. ૧૮૧૧ માં થયું ત્યારે એના વારસા બાબતમાં વાંધો પડ્યો હતો. રાધનપુર બેગમને પુત્ર બનાવટી હતો, જ્યારે રાજપૂતાણ બેગમને પુત્ર મહોબતખાન નરર હતા, એ તકરાર પર કમ્પની સરકાર વતી કેપ્ટન મૈકમોંએ તપાસ ચલાવી મહાબતખાન ઓરસ પુત્ર હતા, જ્યારે રાધનપુરી બેગમનો પુત્ર બનાવટી હતા, એવું ઠરાવતાં મહોબતખાનને નવાળા તરીકે રજાભિપક થે હતા. કચ્છમાં રાયધણજીના મૃત્યુ બાદ માનસંગજી એમના અનૌરસ સંતાન (પુત્ર) હતા, જ્યારે ભાઈજીબાવાના પુત્ર લધુભા ખરા વારસ હતા, એવી તકરાર માંડવીના કારભારી .રરાજ તથા કેટલાક ગરાસદારોએ ઉઠાવી હતી, પણ ક૫ની સરકાર તરફથી કંઈ દરમ્યાનગીરી (જૂનાગઢ". મફક) કરવામાં આવી ન હતી, કેમકે જમાદારના પુત્ર તથા જગજીવન મહેતાનું એ ન જતુ; જોક રાયધણજીએ પિતાના વકીલ મારફતે કમ્પની સરકારને પત્ર લખી માનસંગજી પિતાને પુત્ર તથા વારસ હૈવાનું જણાવ્યું હતું.
* પૃ. ૮૪. રાજકુમારી કેસરબાએ સંગ્રામમાં ભાગ લીધો હતો, એણે અનેક જખમો શીર્થ ભરી લડત દરમ્યા વરને વિરતા બતાવી હતી એમ અ ગ્રેજ ઈતિહાસલેખકો જણાવે છે.
પુ. ૪૮. મહારાવ દેસલજીના મોટા પુત્ર રવાજી પટરાણીના પુત્ર હતા, જયારે બીજા પુત્ર ગગુભા નામે હતા તે બીજી રાણાના પુત્ર ચાવ. દેસલ ગગુભા તરફ વધુ ભાવ હતા. એમને એરાને ગરાસ આપ્યા હતા રબાઇ તથા એમના માતુશ્રી સાથે અણબનાવ થતા એ મુંદ્રા રહેવા ગયાં હતાં. પછીથી મુંદ્રા મહાજનના પ્રવાસી સમાધાન થયું હતું.
પૃ. ૮૯. બપોમાં જન્મેલ સર થા ટાપણ ઈ.સ. ૧૮૭૦ પછી જંગબારમાં મહત્વના સ્થાને હતા અને ત્યાં સુતાના સલાહકાર હતા. (ઈ.સ. ૧૮૨૩-૧૮૯૦).
પૃ. ૨૦. મહારાવ પ્રાગમલજીના રાસનકાલ દરમ્યાન રાજયની ટંકશાળમાં પાંચ કેરીની કિંમતને ચાંદીના પાયા 'છાપવા શરૂ થયું હતું , એ ઉપરાંત સેનાની કારી (૨૫ ચાંદીની મારી જેટલી કિ મતi), સાન એવ માર પવાર કારીતા કિ મતની) તથા સેનાની બહાર (એકસે કેરીની કિ મત) એ માં “વલ હતા અને આ સિક્કા ચલણમાં પણ મુકાયા હતા. મહારાવ દેસલજીના શાનકાલ નાના કડા(ન્યાદા ૧૫ કારાના મત)ના સિક્કો પહેલી વાર કચ્છમાં છપાયે હતા અને વણમાં મુકાયા હતા. સુવા : લટી ૧૭ મં: ‘હા ટેલ'ની જગાએ “હોસ્પિટલો વાંચવાનું
પૃ. ૬ ઇ. ઇ.ટ. ૧૮૭ માં જમા કયમના સ્વી ના થઇ હતી. એનું નવું મકાન બનાવવા માટે ફન્ડ એકઠું કરવામાં મુંબઈના શરૂ કરાવજી નાયકા મુખ્ય હિસ્સો હતા. પાયાવિધ ઈ.સ. ૧૮૮૪ મા થઈ. ઝિમને નાના કુડ ૪ સિક્કા મુઘલ શાસકો તથા કચ્છના રાજવીઓના સમયના સચવાયેલ છે. લાધના પ્રાચી તેમજ અર્વાચીન સન્યના આદ્ર મો ક્ષત્રપ કુઅણ ગુપ્ત દૂ તથા બાળ રાલકે માદા કંકા તમજ ત્રાંબાના સિક્કા સંખ્યાબંધ છે, વિદેશના સિકકા પણ છે. ચાદીના ડાયલવાળુ ઈ., ૧૮૮૫ માં કચ્છના બનવુ ઘાડયાળ છે. કાષ્ઠને અરાવત હાથી (જેની પાલના ટાકટ બાર પડી છે) છે. વિશ્વને થપુ સુલતાન ફૂતમામદને ભેટ આપેલ હૈદરી તપ, એક પાચુ બોઝ તપ, લે ખડ ટુકડે કતી એક ગોળ તાપ, ક્ષત્રપ શાસનકાલના લખિલેખો પણ સચવાયા છે. ૧૪ જૂ, .સ. ૧૮૭૭ ને રિપોર્ટ સાથે કચ્છના શિક્ષણાધિકારી દલપતરામ પ્રા. ખખર કમાલ મળેલ જૂના સિક્કાની ત્રણ થેલા કચ્છના દીવાન મણિભાઈ જસભાઈ સમક્ષ રજૂ ક૨વે છે સિક્કા પણ લુઝ અમમાં સચવાયેલ છે. હડપ્પીય સમયનો સીલે તથા કેટલાક અવશેષે ત્યાં સચવાયા છે.
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ }
પથિક
[ કચ્છ : ઇતિહાસ અને સાંસ્કૃતિ
પૃ. ૯૨. . ઈ.સ. ૧૮૮૮ના નવેમ્બરની ૮ મી તારીખ (સ’. ૧૯૪૫ કારતક સુદિ ૫) ના રેજ નવી જ બનેલ સ્ટીમર વેટર્ન (વીજળી' તરીકે પ‘કાયેલ) કરાંચીથી પહેલી જ સક્રરમાં મુંબઈ જવા માટે ઊપડી હતી તે ઉપરની તારીખે સવારે માંડવી-કાંઠે આવી. અહીથી ૭૫૦ ઉતારુ લઈ એ દ્વારકા ગઈ. ત્યાંથી ૧૮૫ ઉતારુ લઇને પાબંદર આવી, એ વખતે દરિયામાં તાકાત જાગતાં પારબંદરના ઍડમિનિસ્ટ્રેટર લેવીએ સ્ટીમરને આગળ નહિ વધવા દેવા કૅપ્ટનને સલાહ આપી, પણ એણે માન્યું નહિ. પારખંદરથી એક પણ ઉતારુને ચડવા દેવામાં ન આવ્યા. સ્ટીમર તાનમાં આગળ વધી, વેરાવળ નજીક દૂરથી દેખાઈ, પણ વેરાવળ અને માંગરાળ વચ્ચે દરિયામાં ભયકર તફાન વચ્ચે ફસાઈ જઈ થાડી વારમાં જોતજોતામાં ડૂબી ગઈ. સ્ટીમરમાં કુલ ૧૭૦૦ (તેરસેા) ઉતારુ હતાં તે બધા ડૂબીને મૃત્યુ પામ્યાં. અનેક જાનૈના માણસા, મૅટ્રિકની પરીક્ષા આપવા જનાર અનેક વિદ્યાથીઓ વગેરે મૃત્યુ પામ્યાં. હાહાકાર પ્રવતી' રહ્યો. લોકકવિએ ગાયું : “કાસમ ! તારી વીજળી રે, મધ દરિયે વેરણું થઈ ’
અ. રિજન્સી કાઉન્સિલના એક સભ્ય લિમસિ'હ ઝાલા હતા. એએ મહારાવ ખેંગારજીના મામા થતા અને પાછળથી મહારાવ ખેંગારજીનાં લગ્ન જાલિમસિછનાં પુત્રો ગગાબા સાથે થયાં હતા, જેમનાથી મહારાવ શ્રી વિજયરાજજીનો જન્મ થયા હતા. જાલિમસિંહ રિજન્સી કાઉન્સિલમાં બહુ વગ ધરાવતા અને દીવાન મણુિભાઈ જસભાઈ સાથે એમને મેળ હતા. રજન્સી કાઉન્સિલના ખીજા સભ્યા પૈકી ભૂજના રવજી હીરાચંદ મઢ તથા મુંદ્રાના શેઠ જીવણુદાસ ઈભાજી શિવજી હતા.
પૃ. ૯૫, નવી ટટંકશાળ ઈ.સ. ૧૯૨૮ માં નવું મકાન બાંધીને એમાં સ્થ:પવામાં આવી હતી. એડવર્ડ ૮ માના નામવાળાં ચાંદીનાં પાંચિયા અઢિયા કારી તથા તાંબાને હજી ઈ.સ. ૧૯૩૬ (સં. ૧૯૯૨-૯૩)માં કચ્છની ટંકશાળમાં છપાયાં હતાં. ચલણમાં નહિ આવેલી મહારાવ શ્રીવિજયરાજજીના નામવાળી કારી ૫૦૦ ના નેટ તથા ઈ.સ. ૧૯૪૮ માં બહાર પડેલ ‘જયહિદ' છાપની યાદીની કારી અહી છપાયેલ હતી.
૯૬. . કચ્છમાં ‘દ્વારસ્વતમ્' સંસ્થા તરફથી કેળવણીક્ષેત્રે ઘણાં વર્ષોથી પ્રત્તિ ચાલે છે, અત્યારે કચ્છમાં ‘સારસ્વતમ્' તરાં વીસ હાઈસ્કૂલ (માંડવી મુંદ્રા નખત્રાણા અબડાસા લખપત તથા ભૂજ તાલુકાનાં જુદાં જુદાં ગામામાં) ચાલે છે. નિરક્ષરતાનિવારણ-પ્રવૃત્તિ પશુ કેટલાંક ગામમાં ચાલે છે.
મ, તા. ૪ મે, ૧૯૪૮ ના રોજ ભારત સ ંધ સરકાર વતી સેક્રેટરી શ્રી મેનન તથા મહારાવ શ્રીમદસિ ંહજીની સહી થયેલ ‘મર્જર એગ્રિમેન્ટ'ની નવ કલમે (આદિ કસ) પ્રમાણે કચ્છ રાજ્યના વહીવટ ભારત સરકારને સોંપાયો. એ સાથે મહારાવના અંગત અધિકારાને માન્ય રખાયા છે તથા મહારાવ (અને એમના કુટુંબનાં સભ્યા)ની અંગત માલિકીની સ્થાવર જંગમ મિલકતોની યાદી એઓશ્રીએ રજૂ કરવી. એ મિલકતો પરના એમના હક તથા અધિકારા માન્ય તથા સુરક્ષિત રખાયા છે. એ મિલકતા સ ંબંધમાં ઢાઈ તકરાર ઉપસ્થિત થાય તેા લવાદથી નિવેડે લેવાને રહેશે. મહારાવશ્રી તથા એમના કુટુંબનાં સભ્યાના ખ અર્થે વાર્ષિક સાલિયાણાની રકમ એમને હપ્તાથી ચૂકવવાનુ હરાવવામાં આવેલ છે (પાછળથી સાલિયાણું અન્ય રાજવીઓની જેમ જ ર થયેલ છે.)
કુ. શ્રીમતી નાથીબાઈ દામે,દર ઠાકરસી મહિલા વિશ્વવિદ્યાલયના મુખ્યદાતા શેઠ સર વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસી હતા. એમનાં પત્ની હોડી પ્રેમલીલા માં વર્ષો સુધી મહેિલા વિશ્વવિદ્યાલયના મુખ્ય સચાલક (વાઈસ-ચાન્સેલર)--પદે હતાં,
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટિ ]
[ ૧૧૧ ૯૭. આ. કરછ માંડવીના જહાજવાડામાં કચ્છી કારીગરોના હાથે કચ્છના એ વખતના મિકેનિકલ ઈજીનિયર કંસાગ જાદવજી બુદ્ધીની દેખરેખ હેઠળ કરછ રાજ્ય માટે બંધાયેલ સ્ટીમલેન્ચ નામે રંગમતી’ ઈ.સ. ૧૯૩૦ ના અરસામાં બંધાઈ હતી તે વખતે ભારતમાં ભારતીય કારીગરોના હાથે બંધાયેલ એ પહેલી સ્ટીમલેચ હતી. અત્યારે એ મહત્વના પ્રસંગે કામ આપે છે,
બ કરછમાં બિદડા(માંડવી તાલુ)માં સાર્વજનિક સંસ્થા તરફથી આંખના તથા અન્ય દરદીનાં નિવારણ તથા સારવાર અર્થે હોસ્પિટલ ચાલે છે. ભારાપર(ભૂજ તાલુકે)માં તથા મસકા(માંડવી તાલુકોમાં ક્ષનિવારણ હરિપટ-સેનિટોરિયમે ઘણાં વર્ષો થયાં સેવા આપે છે.
૯૮ અ. ભૂજમાં શેઠ ડેસાભાઈ લાલચંદ લે કેલેજ તથા શ્રી જે.બી. ઠકકર કોમર્સ કેલેજ ઘણાં વર્ષો થયાં સ્થપાયેલ છે અને વિશેષમાં સરકાર તરફથી પોલિટેકનિક ગયા વરસ (૧૯૯૯)થી. ચાલુ થયેલ છે. ભૂજમાં બીજી ત્રણ હાઈસ્કૂલ તથા શેઠ ડોસાભાઈ લાલચંદ ગર્લ્સ હાઈસ્કૂલ વષો થયાં સેવા આપે છે.
બ. ભૂજ ઉપરાંત કંડલા ગાંધીધામથી મુંબઈ માટે એર-સર્વિસનું વિમાન અઠવાડિયામાં અમુક દિવસ માટે અમદાવાદ થઈને જાય છે. એ માટે એરોડ્રોમ અંજાર નજીક ગળપાદર ગામ પાસે આવેલ છે.
છે. અંજારમાં શેઠ ધરમસી વલભદાસ હાઈસ્કૂલ ઉપરાંત નગરપાલિકા હાઈસ્કૂલ તથા શ્રીમતી કંકુબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ચાલે છે. વર્ષો પહેલાં અહીં શેઠ ત્રીકમજી જીવણદાસ ઈગ્લશ સ્કૂલ હતી. શેઠ ત્રીકમજી જીવણદાસ જીન પ્રેસ કચ્છમાં જૂની ઇનિંગ ફેક્ટરી છે તથા એક માત્ર જીન પ્રેસ છે.
છે. માંડવીમાં જૂની ગે.કે. હાઈરલ ઉપરાંત અન્ય ત્રણ હાઈસ્કૂલે તથા એક આસ સાયન્સ અને કોમર્સ કોલેજ ચાલે છે. આદિપુરમાં તેલાણી પિલિટફીનિક ઉપરાંત સરકારી ઈન્ડસ્ટ્રિયલ ટ્રેઈનિંગ સ્કૂલ ચાલે છે. કેસમાં (ભૂજ તાલુ) જાહેર સંસ્થા તરફથી ઈન્ડસ્ટ્રિયલ ટ્રેઈનિંગ સ્કૂલ ચાલે છે. મુંદ્રામાં હાઈરફલ ઉપરાંત ટ્રેઇનિંગ કોલેજ પશું ચાલે છે. - ફ. કરછમાં ઈ.સ. ૧૯૨૦ થી ૧૯૬૦ દરમ્યાન વિદેશ સાથે બહળે વેપાર-સંબંધ ધરાવનાર જથ્થાબંધ વેપારમાં મુખ્ય અને વિખ્યાત વેપારી તરીકે નામના ધરાવનાર શેઠ કલ્યાણજી ધનજી નામે શાહ સોદાગર થઈ ગયા, એઓ કેડાય(માંડવી)ના વતની હતા. એમની મુખ્ય પેઢી માંડવીમાં
હતી. કચ્છમાં બીજાં શહેરમાં શાખાઓ હતી. : ૬. કચ્છના મહાન સપૂતો: (પુરવણી) વધારે
કચ્છના જૂના દીવાને પીકી મહત્વના દીવાને: (૧) રતનજી મેનજી મેઢ (૧૮૪૮-૧૮૫૮) તથા (૨) વલભજી લાધા મઢ (૧૮૬૫-૬૬). વિશેષમાં રાયબહાદુર જગજીવન જીવણ મઢ કચ્છના મહાન મુસદ્દી અને વિદ્વાન હતા, જેમાં ઘણું વર્ષ સુધી જેસલમેરના દીવાન-પદે રહેલ હતા. કરછી પ્રજાકીય પરિષદના પ્રમુખો :
(1) શેઠ મૂરજી વલ્લભદાસ, (૨) શેઠ લક્ષ્મીદાસ તેરસી, (૩) જનાબ યાકુબ હુસેન, (૪) ડે, બિહારીલાલ અંતાણી, (૫) શ્રી, મહેરઅલી. તથા (૬) ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા.
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ કચ્છમાં ઈ.સ. ૧૯૨૦ના અરસાથી સ્વદેશી તથા રાજકીય પ્રવૃત્તિમાં અગ્ર ભાગ લેનાર અંજારના વતની શ્રી કાંતિપ્ર' : અંતાણી મ. ગાંધીજીના ક૭પ્રવાસ (૧૯૨૫) વખતે એમની સાથે રહેલ હતા.
કુછ તો જ દેશવિદેશ, જય જય પુણ્ય પ્રદેશ” (લેખક કૃત “કાંતિની જ્યોત' ગ્રંથમાંથી)
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SH
COS
D
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાન્યુઆરી '91 Reg. No. GAMC-19 જયારે ગુજરાતની ધરતી સોનું પકવશે સરદાર સરોવર યોજના ગુજરાત માટે કામધેનુની જેમ દૂઝણી સાબિત થવાની છે, સરદાર સરેરે છેજના અથાત્ 437 વર્ષનું આયુષ, પ્રતિદિન રૂ. 4 કરોડની આવક, 6 લાખ લાદેને કાયમી રોજગાર, 131 શહેરો અને 4,720 ગામડાંઓનાં 2,95,00,000 લેકેની તૃષાપ્તિ, 25,00,000 લોકોને સિંચાઇનો લાભ, 18 લાખ હેકટર જમીનને સિંચાઈ, 4.25 કરોડ વૃક્ષનું વૃંદાવન, 500 કરોડ યુનિટ વીજ ઉત્પાદન. ઉદ્યોગના વીજ-કાપનો અંત, મત્સ્યોદ્યોગથી રૂા. 185 કરોડનો ફાયદો, કષિ ક્ષેત્રે રૂા. 900 કરોડનો લાભ, 45 ટકા ખેતઉત્પાદનમાં વૃદ્ધિ, આરોગ્ય સુધરશે, ૨ણ અટકશે અને પર્યાવરણ મધુવન જેવું બની જશે, નળ સરોવર બનશે નવલું નઝરાણું, ધુડખર, કાળિયારે અને ઘુખમલ રીંછને અભયજીવન, સૌરાષ્ટ્ર બનશે સુજલામ સુફલામ , રણ રોકાશે, પવિત્ર કિનારે પ્રવાસનધામ બનશે, દુષ્કાળને ગુડ બાય, રાજપને આર્થિક વિકાશ થશે, વિસ્થાપિતોને નવજીવન મળશે. ગુજરાત નંદનવન બનશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ., બ્લેક ન', 12, પ્રથમ માળ, સરદાર ભવન, ગાંધીનગર-૩૮૨૦૧૦ મુદ્રા પ્રકાશક અને તત્રી : " પથિક કાર્યાલય ' માટે છે. કેશવરામ કા. શાસ્ત્રી, કે. મધુવન, એલિસબ્રિજ, - અમદાવાદ-૩૮• 006 તા. 15-1-1991 મુદ્રણસ્થાન : પ્રેરણા મુદ્રણાલય, રુસ્તમઅલીને ઢાળ, મિરજાપુર, અમદાવાદ-૩૮૦ 001 5 : ઈન્ટરનેશનલ પ્રિન્ટિગ વફસ, શાહપુર, માળીવાડાની પોળ સામે, અમદાવાદ-૩૮૦ 001. For Private and Personal Use Only