________________
Shri Mahavir Jain Aradhana Kendra
vide
‘પાંચક’ પ્રત્યેક અંગ્રેજી મહિન નાની ૧૫ મી તારીખે પ્રસિદ્ધ થાય છે, પછીના ૧૫ દિવસમાં કે ન મળે તે સ્થાનિક પોસ્ટ ઓફિસમાં લિખિત ફરિયાદ કરવી અને એની નકલ અને મેળવી.
છે
પથિક' સર્વોપયોગી વિચારભાવના અને જ્ઞાનનું માસિક છે. જીવનને ઊધ્વગામી અનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ સાહિત્યિક લખાણને સ્વીકારવામાં આવે છે, • પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ક્રુરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી.
0
કૃતિ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી ઢાવી જોઇએ. કૃતિમાં કઈ અન્ય ભાષાનાં અવતરણ મૂકવાં હોય તે એના ગુજરાતી તરજુમો આપવા જરૂરી છે. ૦ કૃતિમાંના વિચારોની જવાબદારી લેખકની રહેશે.
0
પત્રિક’- પ્રસદ્ધ થતી કૃતિ એના વિચારો-આભપ્રાય સાથે
તંત્રી સસ્લમન છે એમ ન સમઝવું.
O
અસ્વીકૃ કૃતિ પાછી મેળવ્વા જરૂરી ટિકિટો આવી હશે તે તરત પરત કરાશે.
૦ નમૂનાના અંકની નકલ માટે ૩-૫૦ ની ટિકિટો મોકલવી. મ.એ. ડ્રાફટ પત્ર લેખે પથિક કાર્યાલય, મધુવન, એલિસ
બજ અમદાવાદ-૩૮૦૦૦૬
પથિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ તત્રી : સ્વ. માનસ'ગજી બારડ તંત્રી-મ`ડળ( ) વાર્ષિક લવાજમ : દેશમાં રૂ.૩૦/પ્રેા.કે. કા. શાસ્ત્રી ( ) વિદેશમાં રૂ. ૧૧૧/-,છૂટક છુ. ૪૨. ડૉ. નાગડભાઈ ભટ્ટી, ૩. ડૉ. વ ૩૦ ] પૌષ, સં. ૨૦૪૭: જાન્યુ.,
અનુક્રમ
સાભાર સ્વીકાર
ભારતીય રાજવશેાની પરપરા વહેારાઓના ઈતિહાસ (એક હસ્તપ્રત)
પારડી તાલુકાના આદિવાસીઓનાં દેવ-દેવીએ
માઉન્ટ આબુ અને ગુજરાત મકરસ’ક્રાંતિનું દેશવૈવિધ્યે ઋતુક આઝાદીના વીર સૈનિક (સત્યકથા) શૈલબાઈ માતાજી
કચ્છ : ઈતિહાસ અને સાંસ્કૃતિ
(પાદટીપા)
શ્રી
For Private and Personal Use Only
ભારતીબહેન રશેલત સને ૧૯૯૩ [ ચ્યંક ૪
પૂરી ર
તંત્રી ક્રરસિદ્ધ ચૂડાસમાં ૩ ડૉ. એમ. જી. કુરેશી ૯
ડૉ. જી.જે. દેસાઇ ૧૩ અને પ્રેા. શ્રી. એન. જોશી
શ્રી હસમુખ ગ્યાસ ૧૯
શ્રી દીપક જગત ૨૩ ડૉ. જયકુમાર શુકલ ૨૨ શ્રી વીરભદ્રસિંહજી સાલ કી ૨૪
શ્રી ઠાકરસી પુ. š ંસારા ૧૦૫
વિનતિ
વાર્ષિક ગ્રાહકોએ પોતાનું કે પેાતાની સંસ્થા કોલેજ યા શાળાનું લવાજમ રૂ. ૩૦/- જી ન મેકલ્યું. ડ્રોપ તા સત્વર મ.એ.થી મેકલી આપવા ક્રાર્દિક વિનંતિ. સરનામામાં ગાળ વર્તુલમાં પડેલા એક કયા માત્રથી ગ્રાહક નું કહે છે. એ માસ પહેલાં લવાજમ મળતુ ગ્રીષ્ઠ છે. અગાઉનાં લવાજમ એક કે એકથી વધુ વર્ષાનાં બાકી છે તેએ! પણ સવેળા મોકલી આપવા કૃપા કરે. આંક હાથમાં આવે છે ગાળામાં લવાજમ મોકલો આપનારે આવા વર્તુલને ધ્યાનમાં ન લેવા વાત.
‘પથિક’ના આશ્રયદાત. રૂ. ૩૦૦૧/-ની અને આત સહાયક રૂ. ૩૦૧/-થી થાય છે. ભેટ તરીકે પણ રકમો સ્વીકારવામાં આવે છે. સ્વ. શ્રી, માનસગભાઈના અંતે 'પથિક'ના ચાહકોને ‘પથિક કાર્યાલય'ના નામના મ.એ. કે ડ્રાફ્ટથી મોકલી આપવા વિનતિ, આ છેલ્લી બે પ્રકારની તેમ, ૫૦ થી લઈ આવતી વધુ ભેટની રકમ અનામત જ રહે છે અને એનુ માત્ર ૫ાજ જ વપરાય છે,
જાન્યુઆરી/૧૯૯૧
૧