________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિહાસ એક અચ્છે શિક્ષક, માર્ગદર્શક છે.
અતીતની એક આખી પેઢી જીવનની પાયાની ત્રણ બાબતેને આધારે ભર્યું ભર્યું જીવી ગઈ :
૧. ભૂતકાળનું ગૌરવ ૨. વર્તમાનની પીડા
૩. ભવિષ્યનું સ્વપ્ન સાંપ્રતમાં જીવતા આપણા સૌ ઉપર આવનારી પેઢીની અનાગત જવાબદારી છે.
આપણે ઇતિહાસ પાસેથી મન-બુદ્ધિની આંખ ખુલી રાખી કંઈ ભણી શકીએ ?
કાન ખુલ્લા રાખી ઇતિહાસ પાસેથી માર્ગદર્શન મેળવી
શકીએ ?
જીવી શકીએ?
આ દિશાના પ્રયત્નો કરીએ તો આવનારો સમય ઉજજવળ છે. સૌજન્યઃ
એકસેલ ઈન્ડસ્ટ્રીઝ, લિ. કિ દર રૂવાપરી રોડ, ભાવનગર-૩૬૪૦૦૧
ફોન : ૨૫૨૨-૨૩-૨૪ = =– –– –– –– –––
જાન્યુઆરી ૧૯૧
કાકા
v
––
પથિક
For Private and Personal Use Only