________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભાર- સ્વીકારે
૧. અમદાવાદ : ગઈ કાલ અને આજ (સચિત્ર) - છે. શ્રી મુકુદ રાવળ; પ્ર પુરાતત્વ તું, ગુજરાત રાજય, પંચાયતન ભવન -૫ મે માળ ભદ્ર, અમદાવાદ-૩૮૦૦૦૧; ક્રાઉન ૮ પેજી પૃ. ૮ + ૨૦ + ૨૩; ૧૯૮૯; કિ છ પેલી નથી.
ચિત્રાનાં શીર્ષક ૨૪, કિંતુ ૨૧ પાનાંમાં બખે એટલે કર +૨૨મ પાને ર અને ૨૩ મા પાને ૧ મળી ૪૫ ચિ અંદર, મુખપૃષ્ઠ ઉપર ત્રણ દરવાજાનું બહુરંગી અને છેલા મુખપૃષ્ઠ ઉપર લાલ શાહીમાં સીદી સૈયદની મસિજદની કલામય જાળી, એમ ૪૭ ચિત્રોથી સમૃદ્ધ આ પુસ્તિકા અમદાવાદનાં શિલ્પ-સ્થાપત્યની એક દર્શનીય સપ્રતિરૂપ બની રહી છે. પ્રથમનાં ૧-૧૮ પૃષ્ઠમાં ‘અમદાવાદઃ ગઈકાલ અને આજે એ શીર્ષક નીચે અમદાવાદની ઐતિહાસિક પાર્શ્વભૂમિને પરિચય આપતાં ભદ્રનો કિલ્લો (૪) માતર ભવાની વાવ (અસારવા) (૭) “અહમદશાહની મસ્જિદ (ભક”(૭) સૈયદ આલમની મસિજદ (ખાનપુર (૮) ત્રણ દરવાજા (ભદ્ર સામે(૮) રાણી સિપ્રીની મસિજદ (આસ્તેડિયા ૧૮ રાણી રૂપમતીની મજિદ (મિરજાપુર)() “સરખેજ) કાંકરિયા ૧૦) દરિયાખનને ઘુમ્મટ (શાહી પગ)(૧૨) “આઝમખાન-મુઝિમખાન્ની મસ્જિદ અને કમર', ૧૨) સૈદ્ધ એસમાનની માજિદ અને કબર૧૨) “સીદી બશીરની મસ્જિદ (સારંગપુર દરવાજા બહાર) (૩) “મુખાઝિખાનની મજિદ (ધીકાંટા' (૧૩) “અચુતબીબી મજિદ (દુધેશ્વર)'(૧૪) લવે સ્ટેશન પરના મીન રા' (૧) “ કિલ્લાની દીવાલ” (૧૪) શાહઆલમાને રે – (૫) મહમની મજિદ (સારંગપુર)'(૧૫) બાબા લૂલની મજિદ (જમાલપુર દરવાજા બહાર)(૧૬) આઝમખાનની સરાઈ (ભદ્ર'૧૬) “શાહી મહેલ (શાહીબાગ' (૧૬) વલંદા કબ્રસ્તાન કાંકરિયા)(૧૭) સ્વામિનારાયણનું મંદિર (કાલુપુરી” અને “હઠીસિંગનું (જેન) મદિર દિ૯હી દરવાજા બહાર) – (૧૮) આટલાં સ્થાપત્ય વિશે પ્રાવ એતિહાસિક વિગતે આપવામાં આવી છે. આ પછી ચિત્રસંપુટ છપાયે છે તેમાં ઉપરનીચેના બ્લો માં તેનું તે સ્થાન અને સ્થાપત્ય ગઈ કાલ’નું અને “અ” નું એ રીતે આપવામાં આવેલ છે. આનાથી આજે ઊભેલું છે તે સ્થાપત્ય પહેલાં ઠેવું હતું અને આજે એને તરત ખ્યાલ આવે છે, પરિચય-વિભાગમાં તે તે સ્થાનને ઈતિહાસ પણ છે એટલે એના બંધાવનાએ ના વિધ્યમાં માહિતી સુલભ છે. નાની, પણ ભારે શ્રમ પુર્વક તૈયાર કરવા બદલ પુરાતત્વખાતાના નિયામકશ્રી મુકુંદભાઈ ધન્યવાદને પાત્ર છે.
૨, લેકનાટય-ભવાઈ (સચિત્ર) - લે છે. કૃષ્ણકાંત કડકિયા, પ્ર એમ પી જડિયા, કાર્યકારી કુલ સચિવ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૩૮૦૦૬; ડેમી ૮ પેજ પૃ ૧૦ + ૧૭૨, ૧૯૯૯; ૪િ રૂ. ૨ ૧/
૯૨ જેટલાં પેટા-શીર્ષકમાં નિમાયેલા લે કન ટ’ દિવા 'ભવાઇ' ઉપરનો આ પ્ર થ અત્યાર સુધીના જાણવામાં આવેલા ભવાઈ વિશે અને ભવાઈના એ ગો વિશે લખાયેલા વીસેક ગ્રંથમાં એક આધકારી તદને હાથે લખાઈને બહાર આવ્યું છે. આ ગ્રંથ ગુજરાત યુનિવર્સિટીએ પ્રસિદ્ધ કરે છે. કહેવાની જરૂર નથી કે લખાયા પછી યુનિ, કાર વદિ વિદ્વાન પર મકાની ચાળણીમાં ચળાઈને બહાર આવેલ છે. ખાસ જરૂર જણ ઈ છે ત્યાં ભજવાતા વેશેનાં ચિત્રો પણ આપવામાં આવ્યાં છે. લેખક આ વિષયના ઊંડાણમાં ઊતર્યા છે એ ભવાઈ : લેકનાટ” “ભવાઈનું સાહિત્ય ભવાઈનું પડું-મંડળ’ ‘ભજવણીની ભિન્નતા વગેરે શીર્ષકવાળાં તે તે પેટ ખડામાં જોવા મળે છે. “ભ દીને કારણે લોકસંગીતમાં એઓ ઊંડા ઊતર્યા છે. ટૂંકમાં કહેવું હોય તે “ભવાઈનાં આંતરિક તેમ બ હ ઉપકરણાદિમાં એમણે પૂરી સપષ્ટતા કરી છે. અત્યાર સુધીમાં ભવાઇ ને લગતા » માં આ ગ્રંથ એ નવી ભાત પાડનાર છે. આ ગ્રંથનું પ્રકાશન કરીને ગુજ યુનિ. એ આ વિષયે જિજ્ઞા સુઓને ભાથું પૂરું પાડવાનું સુગ્ય કાર્ય કર્યું છે. લેખક અને પ્રકાશક યુનિવર્સિટી ધન્યવાદને પાત્ર છે.
– તંત્રી
For Private and Personal Use Only