SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક પરિશિષ્ટ ] T૧૭ બ. માંડવીમાં આવેલ ટોપણસર તળાવ રાવ ખેંગારજી ૧ લાના સમયમાં માંડવીના ભાટિયા પણ શેઠે બંધાવ્યું હતું. એમની પુત્ર ત્રીકમદાસ રાવ ભારમલજીના સમયમાં માંડવીના નગરશેઠ હતા. પૃ. ૬પ, અમુઝફરશાહ ૩ જા (૧૫૬ ૦ થી ૧૫૭૮)ની છાપવાળી સેંકડો કરીએ કચ્છમાંથી મળેલ છે. વિશેષમાં સુલતાન મહમદ બિન લતીફ(ઈ. સ. ૧૫૩૬-૧૫૫૪)ના તથા કચ્છના શવના નામવાળા ત્રાંબાના સિક્કા (દોકડા) કચ્છમાંથી મળેલ છે. (હિસ્ટરી ઓફ ગુજરાત, લે છે. કેમિસેરિયત) પૃ. ૬૫. બ. કચ્છમાં ખેંગારજીના પૂર્વજો “જમ' કહેવાતા અને જામશાહી (રાવ ભારમલજીના વખતથી ચલણી બનેલ, રાવ ભારમલજીની છાપવાળી કારોની જગાએ) કેરીનું ચલણ વ્યાપક હતું એમ ઘીણોધર જાગીરમાં સચવાયેલા અંગિયા (નખત્રાણા તાલુકા) ગામના તામ્રપત્ર (ઈ. સ. ૧૫૧૪ એસ વદિ ૯) તથા એ જ ગામ અંગેનાં ખત (માઘ સુદિ પ, ઈ. સ. ૧૫૨૫) પરથી જણાય છે. તામ્રપત્રમાં અંગિયા ગામ જામશાહી કેરી ૩૨૦૦૦ માં રબારો રત્ના વગેરેએ જાડા હાપા હરભમાણી પાસેથી ખરીદેલ હતું. આ પરાવા પરથી કચ્છમાં રાવ ભારમલજીના વખતથી દિલ્હીના બાદશાહ જહાંગીરના રાજ્યશાસન વખતે જ પહેલવહેલો (સિક્કા પાડવાના) છૂટ મળેલ હતી એમ કહી શકાય એમ નથી. કદાચ જહાંગીરે રાજ્યને સિક્કા પાડવાનું ચાલુ રાખવાની છૂટ આપી હશે. ('પથિક', જુલાઈ અંક, ૧૯૭૪). પ્ર. ૬૬. જામનગરના જામ રણમલજીને મૃત્યુ બાદ એના પુત્ર સગીર સત્તાજીને ગાદી પરથી ઉઠાડી મકીને એને કાકે રાયસંગજી કરછના તમાચીજીની મદદથી જામનગરની ગાદી પર ચડી બેઠે (ઈ. સ. ૧૬૬ર ના અરસામાં). મિરાતે અલગીરા પ્રમાણે રણમલજીની વધવા તરફથી ફરિયાદ થતા બાદશાહના હુકમથી જૂનાગઢના હાકેમે રાયસંગજીએ યુદ્ધમાં કરાવી મારી નાખાને જામનગર કબજે કર્યું અને લત્તાજીને જામ તરીકે સ્થાપિત કર્યો. એ વખત રાયસંગજીને સગીર પુત્ર તમાચી કચ્છમાં રાજ્યના આશ્રયમાં રહ્યો હતો, હા વખત બાદ ઈ. સ. ૧૬૭૫ ના અરસામાં તમાચી, જામનગર રાજ્ય સામે બહારવટું ખેડીને તથા કરછની મદદથી જામનગરની ગાદી મેળવી હતા. જામ તમાચી સલાએ કછ રાજયન અ ઉ૫કારના બલામાં જામનગર રાજ્યનું બાલંભા ગામ ભેટ આપ્યું હતું. થોડા વર્ષ બાદ તમાચી ૧ લાના વારસ રાયસંગજી (જામ તમાચીના પુત્ર લાખાછા મેટા પુત્ર)ન એના નાના ભાઈ હળજીએ મારી નાખીને જામનગરની ગાદી પચાવી પાડી. રાયસંહજીના પુત્ર તમાચી સગીર હોતાં કચ્છમાં આશ્રિત તરીકે રહેતા હતા. કચ્છના રાવ પ્રાગમલજીને એક રણ રસ્તનાબ હળવદના રાય જશંવતાસંહના પુત્રી તથા પ્રતા પાસ કનાં બહન થાય. તમાચી અમના જ થાય. પ્રતાપસિંહ પિતાની પુત્રી અમદાવાદના મુખા શેરબલ દખાનને પરણાવીને એની પાસેના સેનાની મદદથી હરોળજીને હરાવીને જામનગરની ગાદો તમાચીજી જાને અપાવી હતી (ઈ.સ. ૧૭૦૭). કાવાજીના વશ કી સોથી મેટામોરબીને ગાદીએ બેઠા. બીજા વંશજો કટારિયા લાકડિયા વાઢવા વગેરે ગામના જાગીરદાર. લાકડવા જાગીરદાર જાડેજા દેવાજીએ ઈ. સ. ૧૭૬૦માં પીરની દરગાહ પાસે મિનારે બંધાવ્યા. પૃ. ૧, મહાત્મા સંત મેકણ સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં આવ્યા ત્યાર પહેલાં વાગને જંગી ગામે ઘેડા વખતે રહેલ હતા અને અહીં “અખાડો' સ્થાપ્યા હતા. પૃ. ૭૩. ઈ. સ. ૧૭૮૨ ની સાલ બાદની સંધિથી અમદાવાદનો વહીવટ ગાયકવાડને સે પાથ' હતો. પેશ્વાને ખંડણી ભરવાની રહેતી હતી. For Private and Personal Use Only
SR No.535364
Book TitlePathik 1991 Vol 31 Ank 04
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy